Webdunia - Bharat's app for daily news and videos

Install App

Do you know - દહી છે દૂધથી વધુ પોષક

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (08:33 IST)
દહી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમા કેટલાક એવા રાસાયણિક પદાર્થ જોવા મળે છે જે દૂધ કરતા જલ્દી પચી જાય છે. દૂધ કરતા દહીમાં પ્રોટીન લૈકટોઝ, કેલ્શિયમ, ફોસ્ફોરસ વગેરે અનેક વિટામિન્સ હોય છે તેથી દહીને વધુ પોષક માનવામા આવે છે.  જે લોકોને દૂધ  ન ભાવે તો તે માટે દહી એક સારો વિકલ્પ છે. 
એક શોધ દરમિયાન આહાર વિશેષજ્ઞોએ જોયુ કે દહી ને રોજ ખાવાથી આંતરડાના રોગ અને પેટની બીમારીઓ થતી નથી અને અનેક વિટામીન બનવ માંડે છે. જેનાથી જે બેક્ટેરિયા હોય છે તે લેક્ટોઝ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. 
 
- દહીને રોજ ખાવાથી આંતરડા અને પેટની બીમારીઓ થતી નથી 
- જાડાપણા પર નિયંત્રણ રહે છે. 
- દહીમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. જેનાથી હાડકા દાંત અને નખ મજબૂત થાય છે. 
- ઝાડા થાય તો દહી સાથે ઈસબગોલ અને ભાત ખાવાથી ફાયદો થાય છે. 
- બવાસીના રોગીઓ બપોરે ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશમાં અજમો નાખીને પીવે તો લાભ થાય છે. 
- દહી અને મધને મિક્સ કરીને નાના બાળકોને ખવડાવવાથી દાંત સહેલાઈથી નીકળવા માંડે છે. 
- ગરમીની ઋતુમાં લસ્સી પીવાથી શરીરની અંદરનો તાપ શાંત થાય છે અને લૂ લાગતુ નથી. 
- વજન વધારવુ હોય તો દહીમાં કિશમિશ બદામ દરાખ મિક્સ કરીને ચાવી ચાવીને ખાવાથી લાભદાયક રહે છે.  
- ત્વચાનુ કાળાપણુ અને ખંજવાળ દૂર કરવા માટે ખાટા દહીથી શરીરની માલિશ કરવી જોઈએ. 
- વાળની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો દહીની માલિશ કરો. 
- દહીમાં જીરુ અને હિંગનો વધાર નાખીને ખાવાથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે.  આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments