Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

Health-હળદરવાળુ દૂધ પીવાના 5 આરોગ્ય ફાયદા

હળદર
, શનિવાર, 2 મે 2020 (11:37 IST)
હળદરવાળું દૂધ દરરોજ લેશો તો આરોગ્યને ઘણા લાભ મળશે . તેનાથી આરોગ્ય ઠીક રહે છે. તેના સેવન કરવા માટ્રથી શરીરના ઘણા રોગોથી છુટકારો મળે છે. 
હળદર અને દૂધ સ્વાસ્થયની હિસાબે તેના ઘણા ફાયદા સામે આવ્યા છે પણ ગર્મ દૂધ સાથે હળદરનો સેવન પણ તમારા આરોગ્ય માટે ઓછું ફાયદા નથી. 
હળદર એંટીબાયોટિક છે તેથી તેને ગર્મ દૂધની સાથે લેવાથી અસ્થમા, બ્રોકાઈટિસ, ફેફસાંમાં કફ અને સાઈનસ જેવી પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. આ છે.
હળહળર વાળા દૂધ પીવાના 5 ફાયદા 
-એમાં એમીનો એસિડ છે તેથી દૂધની સાથે તેનું સેવન પછી ઉંઘ સરસ આવે છે. 
- આ લોહીમાં ટાક્સિનસ દૂર કરે છે અને લીવરને સાફ કરે છે. 

હેલ્થ ટિપ્સ - દૂધ : ક્યારે પીવુ જોઈએ ક્યારે નહી

- આ દૂધ બેકટીરિયલ અને વાયરલ સંક્રમનથી લડવામાં સહાયતા કરે છે. 
- ગર્મ દૂધની સાથે હળદરનું સેવનથી બૉડીમાં જમેલું ફેટસ ઘટે છે. 
- હળદરવાળા દૂધમાં રહેલ કેલ્શિયમ અને મિનરલ્સ આરોગ્યના રીતે વેટ લૉસમાં સહાયતા કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમે પણ મુકો છો ફ્રિજમાં ઈંડા ? આ 5 વાતો જાણ્યા પછી નહી કરો આ ભૂલ