Biodata Maker

અમદાવાદમાં જોવાલાયક છે આ સુંદર મંદિર એક વાર કરશો દર્શન તો વારાફરતી આવશો

Webdunia
બુધવાર, 31 જુલાઈ 2024 (12:42 IST)
ભારતના જુદા- જુદા  શહેરોમાં જુદા-જુદા મંદિર છે આ મંદિરોએ તેમનો ઈતિહાસ અને કથાઓ છે. કેટલાકને રાજાએ બનાવાયો છે તો કેટલાક મંદિર એવા છે કે રાતેરાત પ્રગટ થઈ ગયા વાત કરીએ ગુજરાતના અમદાવાદની તો અહીં પણ પણ ખૂબ સુંદર મંદિર છે. જેના દર્શન તમને એક ન એક વાર કરવા જોઈએ. કહીએ છે કે એક વાર કોઈ વ્યક્તિ આ મંદિરોના દર્શન કરી લે છે તો અહી વારાફરતી આવવાનો મન કરે છે. 
 
1. મોઢેરા સૂર્ય મંદિર 
સૂર્ય દેવતાને સમર્પિત મોઢેરા સૂર્ય મંદિર મોઢેરાના બેચરાજી રાજમાર્ગની પાસે છે. એવુ માનીએ છે કે તેનો નિર્માણ 11મી સદીના દરમિયાન થયો હતો. તેને અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તે ભારતના મોટાભાગના સૂર્ય મંદિરો કરતાં તદ્દન અલગ દેખાય છે.
 
2. શ્રી સ્વામી નારાયણ મંદિર 
સૂર્ય દેવતાને સમર્પિત મોઢેરાના બેચરાજી હાઇવે પાસે મોઢેરાનું સૂર્ય મંદિર છે. તેનું નિર્માણ 11મી સદી દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે. તે અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તે ભારતના મોટાભાગના સૂર્ય મંદિરો કરતાં તદ્દન અલગ દેખાય છે.
 
3. શ્રી સ્વામી નારાયણ મંદિર 
મંદિરની અંદર રેલ્વે સ્ટેશનથી કેટલાક કિલોમીટરની દૂર સ્થિત દેવેન્દ્રેશ્હ્વર મહાદેવ મંદિર શેહરનો સૌથી પવિત્ર સ્થાન ગણાય છે. આ મંદિરમાં દેવી દુર્ગાની એક સુંદર અને અલંકૃત મૂર્તિ અને દેવતા મહાદેવની એક નાની મૂર્તિ છે. નવરાત્રીના દરમિયાન મંદિરનો દ્રશ્યો જોવાલાયક હોય છે. 
 
4. ભદ્રકાલી મા મંદિર
આ મંદિર દેવી ભદ્રકાલીને સમર્પિત છે, જેને દેવી કાલીનું એક સ્વરૂપ માનવામાં આવે છે. આ સુંદર મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી છે કારણ કે આ તહેવાર અહીં મહત્તમ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
 
5. શ્રી હનુમાનજી મંદિર
શાહીબાગમાં આવેલું શ્રી હનુમાનજીનું મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. તેની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલા પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. મંદિરને ભગવાન રામના શબ્દોથી અંદરથી શણગારવામાં આવ્યું છે. મંગળવાર અને શનિવાર દરમિયાન મંદિરમાં સામાન્ય રીતે ઘણા ભક્તો દ્વારા મુલાકાત લેવામાં આવે છે.

Edited by- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

આગળનો લેખ
Show comments