Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivaji- છત્રપતિ શિવાજી નો ઇતિહાસ

Webdunia
સોમવાર, 11 માર્ચ 2024 (14:15 IST)
Shiva Ji maharaj - છત્રપતિ શિવાજી મહારાજ, જેને શિવાજી રાજે ભોસલે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના મહાન યોદ્ધા, રાજકરરણ કારક અને શાસક હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતા શાહજી ભોંસલે બીજાપુરના દરબારમાં ઉચ્ચ અધિકારી હતા અને તેમની માતા જીજાબાઈ એક બહાદુર અને કુશળ યોદ્ધા હતી. 
 
શિવાજી મહારાજનો ઇતિહાસ અદ્દભુત છે.
શિવાજીએ તેમના ગુરુના ચરણોમાં પાદુકા મૂકીને શાસન કર્યું અને તેમના ગુરુના નામ પર જ સિક્કા બનાવ્યા. શિવાજી મહારાજનું મૃત્યુ 1680માં થયું હતું.
 
શિવાજી ઉર્ફે છત્રપતિ 
શિવાજી મહારાજ એક ભારતીય શાસક અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજી મહારાજ બહાદુર, બુદ્ધિશાળી અને નિર્ભય શાસક હતા. તેમને ધાર્મિક પ્રથાઓમાં ખૂબ રસ હતો. તેઓ રામાયણ અને 
મહાભારતનો ખૂબ જ ધ્યાનથી અભ્યાસ કરતા હતા.
 
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં શાહજી ભોંસલેની પત્ની જીજાબાઈ (રાજમાતા જીજાઉ)ના ગર્ભમાંથી થયો હતો. 
 
શિવનેરીનો કિલ્લો પુણેની ઉત્તરે જુન્નર શહેર પાસે હતો. તેમનું બાળપણ રાજા રામ, ગોપાલ, સંતો અને રામાયણ, મહાભારતની કથાઓ અને સત્સંગોમાં વીત્યું હતું. તેઓ તમામ કળાઓમાં નિષ્ણાત હતા, તેમણે 
બાળપણમાં રાજકારણ અને યુદ્ધ શીખ્યા હતા.
 
શિવાજી એક કુશળ શાસક અને સક્ષમ સેનાપતિ હતા.તેમની ક્ષમતાના બળ પર શિવાજીએ મરાઠાઓને સંગઠિત કર્યા અને એક અલગ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી.શિવાજીએ તેમની રાજકીય વ્યવસ્થા માટે 8 મંત્રીઓની નિમણૂક કરી.  જેમાં પેશ્વા પદ સૌથી મહત્વનું હતું.મરાઠા રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન વેરો હતો.
 
મરાઠા પ્રણાલીના આઠ આચાર્યો
1.પેશવા (વડાપ્રધાન), 2.અમાત્ય (મજુમદાર), 3.મંત્રી, 4.સચિવ, 5.સુમંત, 6.સેનાપતિ, 7.પંડિત રાવ
8.જજ

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali 2024 - ઘરમા દિવાળીની સફાઈની શરૂઆત કેવી રીતે કરશો ? જાણી લો ટિપ્સ

Diwali Date and Muhurat: થઈ ગયુ confirm! 31 ઓક્ટોબરને 2.24 કલાકનુ પ્રદોષ કાળ તે દિવસે ઉજવાશે દીવાળી કાશી વિદ્પ્ત પરિષદનુ અંતિમ નિર્ણય

Valmiki Jayanti- ઘરે ઘરે રામાયાણ પહોંચાનારા વાલ્મીકિ દલિત હતા કે બ્રાહ્મણ

Karwa Chauth Gift: કરવા ચોથ પર પત્નીને આ ગિફ્ટ આપીને કરો ખુશ

Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો

આગળનો લેખ
Show comments