rashifal-2026

Friendship Day 2024 - દોસ્તી પ્રેમમાં બદલાઈ રહી છે, સમજો આ 5 ઈશારા

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2024 (08:40 IST)
તમે ઘણીવાર બે મિત્રને સારા જીવનસાથી બનતા જોયા  હશે એવું એટલા માટે  હોય છે કારણકે તમારા મિત્ર તમારી બધી વાત સારી કે ખરાબ વાતને સમજે છે પણ શું તમે જાણૉ છો. તમારો  સૌથી સારો મિત્ર ક્યારે તમાર વિશે કઈક સ્પેશલ ફીલ કરવા લાગે છે. આવો જાણીએ તમને જણાવીએ છે એ 5 વાત જે જણાવે છે કે તમારો  મિત્ર તમારા પર દિલ હારી બેસ્યો છે. 
 
જો કોઈ ખાસ  મિત્રનું  નામ સાંભળતાજ ચેહરા પર મુસ્કાન આવી જાય છે કે પછી તમારા દિલની ધડકન તેજ થવા લાગે છે તો સમજવું કે તમને તેની સાથે  પ્રેમ થઈ ગયો  છે. તમારા દોસ્તનો સાથ અને સલાહ તમને સૌથી સારા  લાગે છે તો સમજવું કે દિલ તેને ગ્રીન સિગ્નલ આપી રહ્યુ છે. 
 
છોકરીઓ શાપિંગ માટે બહુ ક્રેજી હોય છે એ દરેક વસ્તુ કલાકો લગાવીને ખરીદે છે.  તેમની શાપિંગ કરતા સમયે એ દરેક વસ્તુ માટે તમારી  સલાહ લે તો સમજવું કે આ પ્યારનો ઈશારો છે. 
 
કાલ સુધી તમારો દોસ્ત જે તમારી ફેવરિટ ડિશને મોઢું બનાવતા હતો/હતી  આજે તેને ખાવી  ગમે છે તો કે હવે એ પોતાની પસંદનું ખાવા કરતા   તમારી પસંદનું ખાવું પસંદ કરવા લાગે તો સમજવું કે દાળમાં કઈક કાળું છે. 
 
દરેક સમયે ફોન પર ચોંટી રહેવું, તમને તે ખાસ દોસ્તના ફોન કે મેસેજની રાહ જોવી, આંખ બંધ કરતા જ તેના ચેહરો સામે આવી જવો. આ  સિવાય બધી વાત નકામી વાત પણ સારી લાગવી એ  પ્રેમની નિશાની છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી પોલીસે ત્રણ ગુનેગારો સાથે અડધી એન્કાઉન્ટર કરી

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments