Webdunia - Bharat's app for daily news and videos

Install App

રમા એકાદશીના દિવસે કરો આ કામ, બધા પાપોનો નાશ થશે, વૈકુંઠનો માર્ગ ખુલશે.

rama ekadashi 2023
Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2023 (15:21 IST)
Rama Ekadashi 2023 Vrat- રમા એકાદશી વ્રત 2023- પંચાંગ અનુસાર, રમા એકાદશી તિથિ સવારે 8:23 વાગ્યે શરૂ થશે અને 9 નવેમ્બરના રોજ સવારે 10:41 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, ગુરુવાર, 9 નવેમ્બર 2023 ના રોજ રમા એકાદશી વ્રત રાખવામાં આવશે. રમા એકાદશી વ્રતનો પારણ સમય 10 નવેમ્બર 2023ના રોજ સવારે 6:39 થી 8:50 સુધીનો છે.
 
રમા એકાદશી પૂજા આ રીતે કરવી 
રમા એકાદશીના દિવસે વિધિ-વિધાન પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે, રમા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરો. મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે હાથ જોડીને રમા એકાદશીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો.
 
ત્યારબાદ શુભ મુહૂર્તમાં શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. તેના માટે સૌથી પહેલા ભગવાન વિષ્ણુને ગંગા જળથી અભિષેક કરો. ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવો. ધૂપ લગાવો. રોલી-અક્ષત લગાવો. ફૂલ, ફળ, મીઠાઈ અર્પણ કરો. આ પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને રામ એકાદશીની વ્રત કથા પણ વાંચો. કથા વાંચ્યા કે સાંભળ્યા વિના ઉપવાસ ના રહે. અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવો અને તમારી ક્ષમતા મુજબ દાન કરો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

રાંદલ માતાજી ની આરતી

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments