Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાનની સગીરાનું અપહરણ કરીને 24 દિવસ સુધી અમદાવાદ ગોંધી રખાઈ

Webdunia
સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (13:56 IST)
રાજસ્થાનના સજ્જનગઢ વિસ્તારમાં ધોરણ 11માં ભણતી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરી અપહરણકારોએ તેને અમદાવાદમાં ગોંધી રાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વિદ્યાર્થીનીને શોધવા તજવીજ હાથ ધરી છે.

સજજનગઢના મછરાસાથ વિસ્તારમાં રહેતા પરિવારે પોલીસમાં કરેલી ફરિયાદ અનુસાર ગત 18 ઓગસ્ટે તેમની ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરી તેના મામાના ઘરે નાલાપાડા ખાતે ગઈ હતી ત્યારથી પાછા ફરતી વખતે તેને મૂલ જૈસાપાડા, દાહોદના અને હાલમાં અમદાવાદમાં નારોલમાં રહેતા જિતુ મકવાણા, વીરસિંગ, દિનેશ છગન અને અન્ય એક વ્યકિતએ તેમની દીકરીનંુ અપહરણ કર્યું હતું.પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, અપહરણકારોએ તેમની દીકરીનું અપહરણ કરી તેને અમદાવાદના ઘરમાં એક રૂમમાં ગોંધી રાખી છે. પરિવારે દીકરીની સાથે અજુગતું બનવાની આશંકા સાથે તેને શોધવા માટે પોલીસમાં ફરિયાદ કરી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments