Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રીગંગાનગરમાં દુખ ઘટના, તલાવડીમાં ડૂબી જતા 5 બાળકોના મોત

drowned
, રવિવાર, 31 જુલાઈ 2022 (17:05 IST)
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ખેતરમાં પાણીથી બનેલા તળાવમાં ડૂબી જવાથી 5 બાળકોના મોત (5 Children Died due To Drowning) થયા હતા. મૃતકોમાં 2 છોકરીઓ અને 3 છોકરાઓનો સમાવેશ થાય છે. દરેકની ઉંમર 10 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે. પોલીસે બાળકોના મૃતદેહને મોર્ચરીમાં રાખ્યા છે.
 
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “શ્રી ગંગાનગરના અનુપગઢ વિસ્તારમાં ડૂબી જવાથી ઘણા બાળકોના અકાળે મૃત્યુ અત્યંત દુઃખદ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતને મળ્યો બીજો ગોલ્ડ, મીરાબાઈ ચાનૂ બાદ જેરેમી લાલરિનુંગાએ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ