Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા ટીમ ઈંડિયાના ખેલાડીએ લીધો મોટો નિર્ણય

Webdunia
શુક્રવાર, 28 જુલાઈ 2023 (16:15 IST)
bhuvneshvar
ટીમ ઈંડિયા વર્ષ 2023ના અનેક મોટા ટૂર્નામેંટમાં ભાગ લેવા જઈ રહ્યુ છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ ઉપરાંત એશિયા કપ, એશિયન ગેમ્સ જેવા ટૂર્નામેન્ટ રમ્યા છે. જ્યા ભારતની પાસે આને જીતવાની શાનદાર તક છે.  બીજી બાજુ ટીમ ઈંડિયા હાલ વેસ્ટઈંડિઝના પ્રવાસ પર છે. આ દરમિયાન ભારતના એક ખેલાડીએ કંઈક એવો નિર્ણય લીધો છે જેનાથી સોશિયલ મીડિયા પર તહલકો મચી ગયો છે. ફેંસ આ મુદ્દાને લઈને ખૂબ ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. આ મુદ્દો ટીમ ઈંડિયાના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર સાથે જોડાયેલ છે. ભુવનેશ્વર કુમારે પોતાના સોશિયલ મીડિયા પર કંઈક એવુ કરી દીધુ છે કે જેનાથી ફેંસ વચ્ચે હલચલ મચી ગઈ છે. 

<

This is really Heartbreaking For Indian Cricket
Give him a atleast One Chance to prove him pic.twitter.com/ozJOVmVGPw

— MSDian™ (@AdityaSingh5143) July 27, 2023 >
 
સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો 
 
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે અચાનક જ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ગભરાટ ફેલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ અનુસાર, ભુવનેશ્વર કુમારે તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ મુજબ તેણે પહેલા પોતાના બાયોમાં ભારતીય ક્રિકેટર લખ્યું હતું. પણ હવે તેમણે તેને ચેંજ કરીને ફક્ત ઈંડિયન લખી દીધુ છે. ફેંસને આ વ વાત ગમી નથી રહી. પણ હવે તેમણે તેને ચેંજ કરીને ફક્ત ઈંડિયન લખી દીધુ છે. ફેંસને આ વાત ગમી નથી રહી. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી રિટાયરમેંટનુ કોઈ એલાન કર્યુ નથી. પણ પોતાના બાયોથી ક્રિકેટર હટાવવા આ વાતનો સંકેત આપી રહ્યા છે કે તે જલ્દી જ કંઈક મોટુ એલાન કરી શકે છે. 
 
ટીમ ઈંડિયામાંથી બહાર છે ભુવનેશ્વર 
 
ભુવનેશ્વર કુમાર લાંબા સમયથી ટીમ ઈંડિયામાંથી બહાર ચાલી રહ્યા છે. તેમણે ભારત માટે અનેક મેચો રમી છે.  
ગયા વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં તેઓ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા, પરંતુ તે પછી તેમને માત્ર એક જ શ્રેણીમાં રમવાની તક મળી. તેમણે તેમની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે વર્ષ 2022ના અંતમાં રમી હતી. ભુવનેશ્વર કુમાર  પણ હવે એ સમજી ગયા છે કે ટીમ ઈન્ડિયામાં તેની વાપસી ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાંથી રિટાયરમેંટ લઈ શકે છે. જોકે વેદદુનિયા આ વાતની પુષ્ટિ કરતું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments