Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલદાર અક્ષય કુમારે હવે BMCને 3 કરોડ આપ્યા, કહ્યું - માસ્ક અને ટેસ્ટિંગ કિટની કમી ન થવી જોઈએ

Webdunia
શનિવાર, 11 એપ્રિલ 2020 (17:02 IST)
કોરોના વાયરસની વિપદા સામે બોલીવુડ સેલેબ્સ દિલ  ખોલીને દાન કરી રહ્યા છે.  પીએમ કેયર ફંડમાં 25 કરોડ આપ્યા પછી અક્ષયે બીએમસીને 3 કરોડ રૂપિયા પણ આપ્યા છે. 
 
બોલીવુડ સેલીબ્રિટી સોશિયલ મીડિયા પર લોકોને અવેયર કરવા સાથે જ ફાઈનેશિયલ મદદ પણ દિલ ખોલીને કરી રહી છે. થોડા દિવસ પહેલા પીએમ કેયર ફંડમાં 25 કરોડ આપનારા અક્ષય કુમારે બીએમસીને 3 કરોડ રૂપિયા આપ્યા છે. સૂત્રો મુજબ અક્ષયે આ રકમ વર્કર્સને માસ્ક અને ટેસ્ટિંગ કીટ્સ ખરીદવા માટે આપી છે. 
 
માસ્ક અને ટેસ્ટિંગ કીટ્સ માટે આપ્યા રૂપિયા 
 
કોરોના વાયરસથી મુક્તિ મેળવવા આખું વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં બોલીવુડના સેલીબ્રિટી  સોશિયલ મીડિયા પર લોકોને અવેયર કરવાની સાથે જ ફાઈનેંશિયલ મદદ પણ દિલ ખોલીને મદદ કરી રહ્યા છે.  અગાઉ 25 કરોડ વડા પ્રધાન રાહત ફંડમાં  આપ્યા બાદ અક્ષય કુમારે BMC ને 3 કરોડ રૂપિયા આપ્યા છે. અહેવાલો અનુસાર અક્ષયે આ રકમ કામદારોને માસ્ક અને ટેસ્ટીંગ કીટ વગેરે ખરીદવા માટે આપી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

આગળનો લેખ
Show comments