Webdunia - Bharat's app for daily news and videos

Install App

Moringa Leaves: હાર્ટ એટેકથી બચવા માટે મોરિંગાના પાનથી મળશે ફાયદો તમે પણ કરો ટ્રાઈ

Webdunia
ગુરુવાર, 9 જૂન 2022 (00:19 IST)
Moringa Leaves (સરગવાના પાન ના ફાયદા) :  બદલતી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાન-પાનના કારણે વધારેપણુ લોકો ઘણા પ્રકારના ટિપ્સ અજમાવે છે એવુ જ હાર્ટ એટેકથી બચવા માટે હોય છે હકીકતમાં બૉડીમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે તો હાર્ટ એટેકની શકયતા વધારે થઈ જાય છે તો આવો જાણીએ મોરિંગાના પાન હાર્ટ એટેક Heart Attack, ખતરાને કેવી રીતે ઓછુ કરે છે. 
 
હાર્ટ એટેકથી બચવા માટે ફાયદાકારી 
આજકાલ વધારેપણુ લોકો હાર્ટ (Heart) ના રોગ થઈ રહ્યા છે. જેનાથી લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે ત્યારે મોરિંગાના પાનના સેવન લાભકારી રહેશે આ કોલેસ્ટ્રોલ  (cholesterol)ને કંટ્રોલ કરે છે જેનાથી કોઈ હાર્ટ ફિટ રહે છે. 
 
હાઈ બલ્ડ પ્રેશર કંટ્રોલ રાખવામાં પણ મદદ મળે છે. 
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર (high blood pressure) ની ફરિયાદ હોય છે તેના માટે ખૂબ ફાયદકારી હોય છે સરગવાના પાન. આ બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને આરોગ્યકારી બનાવે છે. તમને જણાવીએ કે આ તમારી બૉડીને હેલ્દી બનાવવામાં ખૂબ કારગર છે સાથે જ શરીરને રોગ મુક્ત પણ કરે છે. 
 
વજન કંટ્રોલ 
આજકાલ લોકો તેમના વજન વધવાને લઈને ખૂબ પરેશાન હોય છે ત્યારે સરગવાના પાન (Moringa Leaves) નો જ્યુસ ફાયદો કરશે. આ બૉડી વેટને ઓછુ કરવાની સાથે સાથે કંટ્રોલમાં પણ રાખે છે. વજનથી પરેશાન લોકો તેના જ્યુસનો સેવન દરરોજ કરવુ જોઈએ. સાથે જ તેને તમારી ડાઈટમાં પણ એડ કરી લેવુ જોઈએ. તેનાથી ખૂબ ફાયદો મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ
Show comments