Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RIP કોઈની મોત પછી RIP લખીને શા માટે આપે છે શ્રદ્ધાંજલિ, શું છે તેનુ અર્થ અને ક્યારેથી તેની શરૂઆત

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (10:47 IST)
RIP Full Form and meaning- ફેસબુક અને વ્હાટસએપ પર તમે હમેશા એક શબ્દ જોયુ હશે RIP જેનો ઉપયોગ કોઈની મોત પછી કરાય છે હમેશા કોઈના નિધન થાઅ પર RIP લખીને તેણે શ્રદ્દાંજલિ આપીએ છે. તમે વિચાર્યુ છે કે આવુ શા માટે કરતા હશે. RIP એક શાર્ટ ફોમ છે. Rest In peace જેનો અર્થ છે "શાંતિથી સુવુ" 
 
Requiescat in Pace ના વિશે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ચર્ચની શાંતિમાં મરે છે તો તેમની આત્માનો મિલન જીસ ક્રાઈસ્ટથી હોય છે ક્રિશ્ક્બિયન માને છે કે મૃત્યુ પછી આત્માથી શરીર જુદો થઈ જાય છે. Rest in peace નો હિંદી સંદર્ભ હોય છે આત્માને શાંતિ મળે. તેથી જ્યારે અમે RIP લખે છે તો તેનો અર્થ હોય છે જે વ્યક્તિનો નિધન થયુ છે તેમની આત્માને શાંતિ મળે. 

સંબંધિત સમાચાર

સવારે વાસી મોંઢે પાણી પીવાનાં ફાયદા જાણો છો ? જાણો કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ?

Kitchen Sink - કિચન સિંકની સફાઈ કરવા માટે અજમાવ ઓ આ ટિપ્સ

quick cooking tips- ફટાફટ રસોઈ કરવાની હોય તો ચોક્કસથી આ ટ્રિક્સ અજમાવો

Navratri Prasad Recipe 2024: આજે મા કુષ્માંડાનો દિવસ છે, માને પ્રસાદ તરીકે માલપુઆ ચઢાવો.

ઉનાળામાં લીલી મગની દાળ ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલથી લઈને બીપી સુધી આ બીમારીઓ રહેશે કંટ્રોલમાં

સ્કોર્પિયો-પિકઅપની ટક્કર, છત્તીસગઢ ફિલ્મ ઈંડસ્ટ્રીના વિલન સૂરજ મહેરની મોત, જે દિવસે કરી સગાઈ એ જ દિવસે ગુમાવ્યો જીવ

એક કંજૂસ છોકરાને પ્રેમ

ગુજરાતી જોક્સ- હવે 400 ની વાત છે અને...

રેસ્ટોરેંટના માલિકે Munawar Faruqui પર ફેક્યા ઈંડા

ગુજરાતી જોક્સ - મોટુ ક્યારે થઈશ

આગળનો લેખ
Show comments