Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RIP કોઈની મોત પછી RIP લખીને શા માટે આપે છે શ્રદ્ધાંજલિ, શું છે તેનુ અર્થ અને ક્યારેથી તેની શરૂઆત

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (10:47 IST)
RIP Full Form and meaning- ફેસબુક અને વ્હાટસએપ પર તમે હમેશા એક શબ્દ જોયુ હશે RIP જેનો ઉપયોગ કોઈની મોત પછી કરાય છે હમેશા કોઈના નિધન થાઅ પર RIP લખીને તેણે શ્રદ્દાંજલિ આપીએ છે. તમે વિચાર્યુ છે કે આવુ શા માટે કરતા હશે. RIP એક શાર્ટ ફોમ છે. Rest In peace જેનો અર્થ છે "શાંતિથી સુવુ" 
 
Requiescat in Pace ના વિશે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ચર્ચની શાંતિમાં મરે છે તો તેમની આત્માનો મિલન જીસ ક્રાઈસ્ટથી હોય છે ક્રિશ્ક્બિયન માને છે કે મૃત્યુ પછી આત્માથી શરીર જુદો થઈ જાય છે. Rest in peace નો હિંદી સંદર્ભ હોય છે આત્માને શાંતિ મળે. તેથી જ્યારે અમે RIP લખે છે તો તેનો અર્થ હોય છે જે વ્યક્તિનો નિધન થયુ છે તેમની આત્માને શાંતિ મળે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

ગુજરાતી જોક્સ - ત્રણ વાગ્યે પ્લમ્બરને ફોન

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vasant Panchami 2025-પીળી સાડીથી લઈને અનારકલી સૂટ સુધી, આ આકર્ષક ડિઝાઇનર ડ્રેસ સંપૂર્ણ છે

Moral Story- 19 ઉંટની વાર્તા

Baby Names on Shiva- ભોળાનાથના ના પર રાખો બાળકોના નામ

આલિયા ભટ્ટને ટામેટાંનું શાક ગમે છે, તમે પણ મસાલેદાર શાક ટ્રાય કરો.

આગળનો લેખ
Show comments