Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus: દેશમાં મૃત્યુનો આંક 40 હજારને વટાવી ગયો, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 56283 કેસ નોંધાયા

Webdunia
ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (11:13 IST)
દેશમાં મૃત્યુનો આંક 40 હજારને વટાવી ગયો છે
દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 19,64,537 થઈ ગઈ છે. જેમાંથી 5,95,,501 એ સક્રિય કેસ છે, 13,28, 337. લોકોને સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 4૦,699  લોકોના મોત થયા છે.
 
છેલ્લા 24 કલાકમાં 56283 નવા કેસ નોંધાયા છે
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 56,283 નવા કેસ નોંધાયા છે અને 904 લોકોનાં મોત નીપજ્યાં છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments