rashifal-2026

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો- એક મહીનાના બીમાર બાળકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Webdunia
સોમવાર, 15 મે 2023 (15:18 IST)
રાજકોટમાં માતા- પિતા માતે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષના બાળક એક મહીનાથી બીમર હતો. તેથી તેને તપાસ માટે લઈ ગયા. સારવાર સમયે શ્વાસનળીમાં એક સીંગદાણો ફસાયો ફંસ્યા હોવાના સમાચાર સામે આવ્યા. ડાક્ટરે દૂરબીનથી ઑપરેશન કરી સીંગદાણો ફસાયો કાઢ્યા જેનાથી બાળકનો જીવ બચી ગયો.

સૂતા સમયે બાળકને કઈક પણ ન ખવડાવા જોઈએ. 3 થી 5 વર્ષના મોટાભાગના બાળકોના મકાઈ, ચણા, નાના, મગફળીના દાણા રમકડામાં એલઈડી બલ્બ, સ્ક્રુ, પથ્થર વગેરે થી દૂર રાખવા જોઈએ. બાળ સર્જરી વિભાગમાં 15 માંથી 12 કેસ અને અન્ય વિભાગોમાં 50 માંથી 10 કેસ છે. એટલા માટે પરિવારે સાવધાન રહેવું જોઈએ કે નાના બાળક સાથે આવું કોઈ કૃત્ય ન થાય, બાળકને સૂતી વખતે કે રમતી વખતે ક્યારેય ખવડાવવું નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments