Biodata Maker

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો- એક મહીનાના બીમાર બાળકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Webdunia
સોમવાર, 15 મે 2023 (15:18 IST)
રાજકોટમાં માતા- પિતા માતે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષના બાળક એક મહીનાથી બીમર હતો. તેથી તેને તપાસ માટે લઈ ગયા. સારવાર સમયે શ્વાસનળીમાં એક સીંગદાણો ફસાયો ફંસ્યા હોવાના સમાચાર સામે આવ્યા. ડાક્ટરે દૂરબીનથી ઑપરેશન કરી સીંગદાણો ફસાયો કાઢ્યા જેનાથી બાળકનો જીવ બચી ગયો.

સૂતા સમયે બાળકને કઈક પણ ન ખવડાવા જોઈએ. 3 થી 5 વર્ષના મોટાભાગના બાળકોના મકાઈ, ચણા, નાના, મગફળીના દાણા રમકડામાં એલઈડી બલ્બ, સ્ક્રુ, પથ્થર વગેરે થી દૂર રાખવા જોઈએ. બાળ સર્જરી વિભાગમાં 15 માંથી 12 કેસ અને અન્ય વિભાગોમાં 50 માંથી 10 કેસ છે. એટલા માટે પરિવારે સાવધાન રહેવું જોઈએ કે નાના બાળક સાથે આવું કોઈ કૃત્ય ન થાય, બાળકને સૂતી વખતે કે રમતી વખતે ક્યારેય ખવડાવવું નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

LSG vs DC: સમીર રીઝવીની હાફ સેન્ચુરીથી દિલ્હીએ લખનૌને 6 વિકેટથી હરાવ્યું

Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ

Gujarat Local Govt. Election Date - 26 મી એપ્રિલે મતદાન, 28 મીએ ગણતરી,આચારસંહિતાનો અમલ શરૂ

વહુએ સસરાના પ્રાઈવેટ પાર્ટ પર કર્યો હુમલો, લોહીની ઉલ્ટીઓ કર્યા બાદ થયુ મોત

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman Jayanti Vrat Katha: હનુમાન જયતિ પર જરૂર વાંચો આ પોંરાણિક વ્રત કથાઓ

Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ

Sarangpur Hanuman ji : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

આગળનો લેખ
Show comments