Dharma Sangrah

Birthday Spl: કથક ક્વીન સિતારા દેવી માટે ગૂગલે બનાવ્યું ડૂડલ

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (11:25 IST)
સર્જ ઈંજન ગૂગલે બુધવારે નૃત્ય સામજ્ઞી સિરાતા દેવીની 97મી જયંતીના અવસરે તેમના સમ્માનમાં ડૂડલ બનાવ્યું. ડૂદલમાં કથક નૃત્યાંગના ગુલાબી રંગના પરિધાનમાં નૃત્યની મુદ્રામાં નજર આવી રહી છે. 
 
જાણીતી કથક નૃત્યાંગના સિતારા દેવીનુ 24 નવેમ્બરે 2014 માં નિધન થઈ ગયુ. તેઓ 94 વર્ષની હતી. 
 
8 નવેમ્બરે  1920માં કોલકતામાં જન્મેલાં સિતારા દેવી તેમના પિતાએ સંગ્રહ કરી રાખેલી કવિતાઓ, કોરિયોગ્રાફી પરથી પ્રેરણા લીધી હતી. પોતાની આસપાસનાં શહેર અને ગામડાંના વાતાવરણથી પણ તેઓ પ્રેરિત હતાં.
 
તેથી લોકો બુલાવતા હતા ધન્નો 
જન્મના થોડા દિવસ પછી તેમના માતા-પિતાએ તેને નોકરાનીને આપી દીધું હતું. કારણકે તેમનો મોઢું વાંકો હતો. ત્યારબાદ નોકરાનીએ બાળપણમાં સિતારા દેવીની સેવા કરીને તેમનો મોઢું ઠીક કરી ફરીથી તેમના માતા-પિતાને પરત કરી દીધું. તેના ઘરમાં લોકો તેને ધનતેરસ પર જન્મ હોવાના કારણે તેને ધન્નો કહીને બોલાવતા હતા.  

સિતારા દેવીને સંગીત નાટક અકાદમી જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોની સન્માનિત કરવામાં આવ્યા. સિતારા દેવીનુ સાચુ નામ ધનલક્ષ્મી હતુ. તેમનો જન્મ કલકત્તામાં સુખદેવ મહારાને ત્યા થયો હતો. 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

આગળનો લેખ
Show comments