Webdunia - Bharat's app for daily news and videos

Install App

Punjabi Singer Manmeet Singh: ધર્મશાળા ફરવા આવ્યા પંજાબી ગીતકાર મનમીત સિંહ નાળામાં આવી પૂરમાં વહી ગયા

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (10:10 IST)
Punjabi Singer Manmeet Singh: પંજાબના પ્રખ્યાત સૂફી ગીતકાર મનમીત સિંહનો કરેરી લેકના નજીક મૃતદેહ મળ્યુ છે. તે અહીં ફરવા આવ્યા હતા અને ભારે વરસાદના કારણે આવી પૂરામાં વહેવાના અંદાજો છે. પોલીસએ મૃતદેહ મળ્યુ છે. પોલીસ મોડીરાત્રે મૃતદેહને ધર્મશાળા હોસ્પીટલ પહોંચાડ્યું આજે પોસ્ટ માર્ટમ પછી પરિવારના સભ્યોને સોંપી આપશે. 
 
ધર્મશાળામાં થઈ ભારે વરસાદ અને ભૂસ્ખલનએ પંજાબી સૂફી ગીતકાર મનમીત સિંહને પણ ઓગળી ગયું પંજાબે સૂફી ગીતકાર સિંહ તેમન મિત્રોની સાથે હિમાચલ ધર્મશાળા ફરવા આવ્યા હતા અને અહીંથી કરેરી 
 
ઝીલના પ્રાકૃતિક દ્ર્શ્યોના મજા લેવા માટે નિકળી ગયા હતા. રવિવારે મનમીત સિંહ તેમના મિત્રોની સાથે ત્યાં જ રોકાયા અને સવારે પરત ફરતા નાળા પર કરતા સમયે તે પાણીમાં વહી ગયા/ આ ઘટના પછી તેની 
કોઈ ખબર નહી પડી રહી હતી. તેમનો મૃતદેહ પાણીના પ્રવાહ ઓછી થતા પર મળ્યું. તેની પુષ્ટિ પોલીસ અધીક્ષક વિમુક્ત રંજને કરી છે. 
 
સોમવારે આવી આફતની વરસાદએ જિલ્લા કાંગડામાં કરોડો રૂપિયાની જાન-માલનો નુકશાન પહોંચાડ્યુ છે. માંઝી ખડ્ડમાં આવેલ ઉફાનથી ચેતડૂમા% ભાગસૂ નાગ નાળામા આવેલ પૂરથી ભાગસૂમાં બોહ દરિણીમાં 
ભોપોસ્ખલનથી રાજોલમાં ગજ ખડ્ડ  કાંઠે ભારે નુકશાન થયુ હતું. કરેલી નહેરમાં પણ લોકોના ફંસાયેલા હોવાની સૂચના મળી રહી છે଒. તે સિવાય ત્રિયૂંદમાં ફંસાયેલા 80 લોકોને સુરક્ષિત કાઢ્યુ હતું. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments