Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલદાર અક્ષય કુમારે હવે BMCને 3 કરોડ આપ્યા, કહ્યું - માસ્ક અને ટેસ્ટિંગ કિટની કમી ન થવી જોઈએ

Webdunia
શનિવાર, 11 એપ્રિલ 2020 (17:02 IST)
કોરોના વાયરસની વિપદા સામે બોલીવુડ સેલેબ્સ દિલ  ખોલીને દાન કરી રહ્યા છે.  પીએમ કેયર ફંડમાં 25 કરોડ આપ્યા પછી અક્ષયે બીએમસીને 3 કરોડ રૂપિયા પણ આપ્યા છે. 
 
બોલીવુડ સેલીબ્રિટી સોશિયલ મીડિયા પર લોકોને અવેયર કરવા સાથે જ ફાઈનેશિયલ મદદ પણ દિલ ખોલીને કરી રહી છે. થોડા દિવસ પહેલા પીએમ કેયર ફંડમાં 25 કરોડ આપનારા અક્ષય કુમારે બીએમસીને 3 કરોડ રૂપિયા આપ્યા છે. સૂત્રો મુજબ અક્ષયે આ રકમ વર્કર્સને માસ્ક અને ટેસ્ટિંગ કીટ્સ ખરીદવા માટે આપી છે. 
 
માસ્ક અને ટેસ્ટિંગ કીટ્સ માટે આપ્યા રૂપિયા 
 
કોરોના વાયરસથી મુક્તિ મેળવવા આખું વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં બોલીવુડના સેલીબ્રિટી  સોશિયલ મીડિયા પર લોકોને અવેયર કરવાની સાથે જ ફાઈનેંશિયલ મદદ પણ દિલ ખોલીને મદદ કરી રહ્યા છે.  અગાઉ 25 કરોડ વડા પ્રધાન રાહત ફંડમાં  આપ્યા બાદ અક્ષય કુમારે BMC ને 3 કરોડ રૂપિયા આપ્યા છે. અહેવાલો અનુસાર અક્ષયે આ રકમ કામદારોને માસ્ક અને ટેસ્ટીંગ કીટ વગેરે ખરીદવા માટે આપી છે.

સંબંધિત સમાચાર

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments