Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aamir Khan Kiran Rao Divorce: બીજી પત્ની કિરણ રાવથી છુટાછેડા લઈ રહ્યા છે આમિર ખાન, 15 વર્ષના લગ્ન તોડવા પર કરી આ વાત

Webdunia
શનિવાર, 3 જુલાઈ 2021 (12:22 IST)
Aamir Khan Kiran Rao Divorce: બોલીવુડ અભિનેતા આમિર ખાને બીજી પત્ની કિરણ રાવથી ડાયવોર્સ લેવાનુ એલાન કર્યુ છે. આમિર ખાન અને કિરણ રાવે પોતાના છુટાછેડાના સમાચાર શેયર કરતા એક જોઈંટ સ્ટેટમેંટ રજુ કર્યુ છે. આમિર અને કિરણના ડાયવોર્સના સમાચાર ફેન્સ માટે ખૂબ શોકિંગ છે.  આમિર અને કિરણે 15 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેમણે કહ્યુ કે અમારા વ્યવસાયિક રિલેશન કાયમ રહેશે. આ ઉપરંત અમે અમારા બાળકનુ  પાલન પોષણ પણ સાથે મળીને કરીશુ. 
 
 
આમિર ખાન અને કિરણ રાવે પોતાના સ્ટેટમેંટમાં લખ્યુ, આ 15 સુંદર વર્ષમાં અમે એક સાથે જીવનભરના અનુભવ, આનંદ અને ખુશીને શેયર કર્યા છે. અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સન્માન અને પ્રેમથી વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીશુ.  પતિ-પત્નીના રૂપમાં નહી, પરંતુ સહ માતા-પિતા અને પરિવારના રૂપમાં. અમે થોડા સમય પહેલા એક જુદો થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં સહજ અનુભવી રહ્યા છીએ. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments