Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલૂ યાદવને મળ્યા જામીન, 3 વર્ષ 4 મહિના પછી જેલમાંથી આવશે બહાર

Webdunia
શનિવાર, 17 એપ્રિલ 2021 (13:59 IST)
દેશના ચર્ચિત મામલાઓમાંથી એક ચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલ લાલૂ યાદવને રાહત મળી છે. રાંચી હાઈકોર્ટે શરતો સાથે રાજદ સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રીને જામી આપી છે. આ મામલો 9 એપ્રિલના રોજ પણ સુનાવણી માટે પેંડિગ હતી, પણ સીબીઆઈએ જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. તેઓ હવે જેલમાંથી બહાર નીકળી જશે. હાલ રાજદ સુપ્રીમો દિલ્હીના એમ્સમાં સારવાર લઈ રહ્ય છે. 
 
લાલૂની જામીન અરજી પર નિર્ણય સંભળાવતા રાંચી હાઈકોર્ટે આદેશ આપ્યો કે જામીન માટે લાલૂને તેમને એક લાખ રૂપિયાના બોન્ડ ભરવા પડશે અને રૂ. 10 લાખનો દંડ ભરવો પડશે. જામીન બોન્ડ ભર્યા પછી તેઓ 1-2 દિવસમાં જેલમાંથી બહાર આવી શકશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદ: ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર સહિત 05 જગ્યાઓ માટે ભરતી

બાળક બિરયાની લાવ્યો તો ભડકી ગયા પ્રિસિંપલ

કોંગ્રેસ જોઈન કરતા પહેલા વિનેશ ફોગાટે રેલવેમાંથી આપ્યુ રાજીનામુ, જાણો શુ કહ્યુ

ઉજજૈનમાં મહિલાને બળજબરીથી દારૂ પીવડાવીને રોડ વચ્ચે કર્યુ રેપ

ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ નિયમોમાં ફેરફાર: જાણો પૂરી વિગત

આગળનો લેખ
Show comments