Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 2 રાશિવાળાઓને કાળો દોરો ન પહેરવુ જોઈએ જીવન બરબાદ થઈ જશે

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2022 (11:38 IST)
મેષ- આ રાશિનો સ્વામી મંગળ દેવ છે જ્યોતિષશાસ્ત્રના મુજબ મંગળ કાળા રંગથી દુશ્મની છે તેથી આ રાશિના જાતકને કાળા રંગનો દોરો પહેરવાથી બચવુ જોઈએ માનવુ છે કે જો મેષ રાશિના લોકો કાળા રંગનો દોરોના ઉપયોગ કરે તો કઈક ખરાબ થઈ શકે છે. 
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના અધિકતો મગળ દેવ છે મંગળ દેવને કાળા રંગથી નફરત છે આ કારણે આ રાશિના જાતક માટે કાળા રંગ ખૂબ અશુભ સિદ્ધ થાય છે. જો આ જાતક કાળો દોરો પહેરે છે તો મંગળનો શુભ અસર ખત્મ થઈ જાય છે પરિણામસ્વરૂપ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ 7 એપ્રિલ થી 13 એપ્રિલ

6 એપ્રિલનું રાશિફળ - આજે બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે.

5 એપ્રિલનું રાશિફળ - નવરાત્રીની અષ્ટમીનો દિવસ આ રાશીઓ માટે ખૂબ જ રહેશે લાભકારી

4 એપ્રિલનું રાશિફળ - આજે આ ૩ રાશિઓ પર રહેશે માતા કાલરાત્રિનો આશિર્વાદ, માન-સન્માનમાં થશે વૃદ્ધિ

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે આશિર્વાદ, દરેક ઈચ્છા થશે પૂરી

આગળનો લેખ
Show comments