Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યામાં શ્રદ્ધાળુઓને નહીં પડે ઠંડી

ayodhya ram mandir
Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (11:50 IST)
- આશ્રયસ્થાનોમાં બોનફાયરની વ્યવસ્થા 
- રોજના 1 લાખ ભક્તોના આગમનનો અંદાજ
 
અયોધ્યામા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે અયોધ્યા જેને જોતા સીએમ યોગીએ આશ્રયસ્થાનોની સંખ્યામાં વધારો કરવા સૂચના આપવામાં આવી છે.
 
Ram mandir- રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યકરમને જોતા અને પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી અયોધ્યાથી આવનારા શ્રદ્ધાળુઓને જોતા ઉત્તર પ્રદેશ સરકાર સતત તૈયારીઓમાં લાગેલી છે. યુપી સરકારએ અધિકારીઓને નિર્દેશિત કરતા અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓને ખાસ સુવિધાઓ આપવાના નિર્દેશ આપ્યા છે. 
 
યોગી સરકારે અધિકારીઓને સૂચના આપી છે કે અયોધ્યામાં ગરીબ વર્ગના શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને નાઇટ શેલ્ટર્સને સ્વચ્છ રાખવા અને ત્યાં યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ સાથે યોગી સરકારે આશ્રયસ્થાનોમાં બોનફાયરની વ્યવસ્થા કરવા માટે 10 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે.

રોજના 1 લાખ ભક્તોના આગમનનો અંદાજ
અનુમાન મુજબ, 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં તેમના દર્શન કરવા માટે દરરોજ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ આવશે. આવી સ્થિતિમાં તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments