Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીનગરમાં ગ્રેનેડથી હુમલો, 15 લોકો ઘાયલ

Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2019 (14:04 IST)
જમ્મુ કાશ્મીરના શ્રીનગરની હરિ સિંહ હાઈ સ્ટ્રીટ પર ગ્રેનેડ હુમલો થયો છે. પોલીસે માહિતી આપી છે કે આ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ આ હુમલો બપોરે 1.20 વાગ્યે થયો છે. મળતી માહિતી મુજબ લાલ ચોક પર આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવીને ગ્રેનેડથી હુમલો કર્યો છે.  આ હુમલામાં અત્યાર સુધી 20 લોકો ઘાયલ બતાવાયા છે. હાલ કોઈના માર્યા જવાના સમાચાર નથી. આ હુમલા પછી સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments