Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty tips- ગુલાબ જેવી નિખરશે Skin, લગાવો બીટરૂટ ફેસપેક

Webdunia
રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (10:04 IST)
બ્યૂટી- બીટનો ઉપયોગ અમે સલાદ કે જ્યૂસના રૂપમાં કરે છે. ગહરા લાલ રંગની આ શાકને ખાવાથી લોહી બને છે પણ આરોગ્યની સાથે-સાથે આ અમારી ખૂબસૂરતીને પણ વધારે છે. તેમાં રહેલ એંટીઓક્સીડેંટ ગુણ ત્વચામાં કોલેજોનનો સ્તર વધારી નાખે છે. જેથી અમારી ત્વચામાં નમી જાણવી રહે છે અને એનાથી અમારા ત્વચામાં લચીનોપન બન્યું રહે છે. એમાં રહેલ એંટી બેક્ટીરિયલ તત્વ ત્વચામાં સંક્રમણ કરતા બેકટીરિયાને પણ નાશ કરે છે. ત્વચામાં સોજા અને પિગ્મેંટેશન જેવી પરેશાનીઓ પણ એનાથી દૂર કરી શકાય છે. 
જો તમે પણ ગુલાબ જેવી ખિલતી ત્વચા ઈચ્છો છો તો  આહારની સાથે ચુકંદરથી બનેલું ફેસપેક કે માસ્ક પણ લગાડો. 
1. ચમકદાર ત્વચા
બીટના રસમાં 1 ચમચી મધ મિક્સ કરી રૂની મદદથી ચેહરા અને ગરદન પર લગાડો. 15 મિનિટ પછી ચેહરા તાજા પાણીથી ધોઈ લો. 
 
2. ગોરી ત્વચા
એક ચમચી બેસનમાં 1 ચમચી બીટનો રસ અને દહીં મિક્સ કરો તેમાં થૉડી ગુલાબની પંખડીઓની પેસ્ટ મિક્સ કરી. તેને ચેહરા પર લગાવીએને 30 મિનિટ માટે મૂકી દો અને પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
3. કરચલીઓ
એક ચમચી મુલ્તાની માટીમાં બીટનો રસ મિક્સ કરી પેસ્ત તૈયાર કરી લો અને ચેહરા પર લગાવીને સૂકવા માટે મૂકી દો. સૂક્યા પછી હૂંફાણા પાણીથી એને હળવા હાથે રગદી ઉતારી લો. 
 
4. આંખ પર કાળા ઘેરા 
1 ચમચી  બીટનો રસમાં થોડા ટીંપા બદામનો તેલ મિક્સ કરી અને આ મિશ્રનથી આંખના આસ-પાસ માઅજ કરો અને પછી તેને 20 મિનિટ પછી ધોઈ લો. 
 
5. સૂકી ત્વચા 
એક ચમચી કાચા દૂધમાં 1 ચમચી બીટનો રસ અને બદામના તેલની 5 ટીંપા નાખી મિશ્રણ તૈયાર કરી લો અને તેને ચેહરા પર 5 મિનટ મસાજ આપો અને પછી ચેહરા 10 મિનિટ સૂકવા દો. પછી તાજા પાણીથી ચેહરા ધોઈ લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments