Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips - પ્લેટમાં પડેલા નિશાન દૂર કરવા અપનાવો આ Tips

ઘરેલુ નુસ્ખા
Webdunia
રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (09:52 IST)
રસોડામાં અનેક એવી ક્રોકરી અને વાસણો હોય છે જેમા નિશાન પડી જાય છે અને તે જોવામાં ખૂબ ખરાબ લાગે છે. તેથી તેનુ ખાસ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. અનેકવાર આપણે વાસણ ધોવા માટે મોંઘા ક્લીનરનો પણ ઉપયોગ કરીએ છીએ. જેનાથી વાસણોની ચમક પણ જતી રહે છે અને સાથે જ સાથે પૈસા પણ બરબાદ થાય છે.  
આ બધાને બદલે જો તમે કેટલાક ઘરેલુ ઉપાયો પર ધ્યાન આપશો તો આ તમને ખૂબ કામ લાગશે.  બેકિંગ સોડા સામાન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે.  તેમા અનેક પ્રાકૃતિક ગુણ હોય છે. જેને તમારા ઘરમાં અનેક કામ માટે વાપરી શકાય છે. 
 
જો તમે વાસણોમાંથી લીસોડાને સહેલાઈથી અને સસ્તા ઉપાયોથી હટાવવા માંગો છો તો બેકિંગ સોડા ખૂબ કામની વસ્તુ છે.  આ માટે તમારે વાડકામાં એક ચમચી બેકિંગ સોડા અને પાણીના કેટલાક ટીપા નાખીને પેસ્ટ બનાવીને પછી સ્પંજની મદદથી વાસણોને સાફ કરી લો.  તેનાથી વાસણોમાં પડેલ નિશાન ગાયબ થઈ જશે.  આ સૌથી સસ્તુ અને સહેલી રીત છે.  તેનાથી તમે વાસણ જ નહી  ઘરના બીજા પણ અનેક કામ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Masik Shivratri Upay: જો બગડી ગઈ છે આર્થિક સ્થિતિ, તો માસિક શિવરાત્રી પર કરો આ નાનું કામ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments