Dharma Sangrah

Night Yoga Routine: રાત્રે ભોજન પચતુ નથી તો કરો આ યોગ પાચના થશે યોગ્ય, સારી ઉંઘ આવશે

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (12:51 IST)
રાત્રે ભારે ભોજનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ જાય છે. જ્યારે સૂર્ય ડૂબે છે તો અમારુ શરીર આરામની અવસ્થામાં આવી જાય છે. તેનાથી રાત્રે ખાધેલુ ભોજન ધીમે-ધીમે પચે છે. 
 
રાત્રે ભોજન કરવાથી પેટમાં ભારેપણું, ગેસ અથવા અપચો જેવી સમસ્યાઓ થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે, કેટલીક સરળ કસરતો છે જે ખોરાક ખાધા પછી કરી શકાય છે. ચાલો જાણીએ આ કસરતો શું છે અને તે આપણને આ સમસ્યામાંથી કેવી રીતે રાહત આપી શકે છે.
 
ચાલવા
 
ખોરાક ખાધા પછી, વ્યક્તિએ 10-15 મિનિટ માટે કુદરતી ગતિએ ચાલવું જોઈએ. આ ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરશે. ચાલવાથી પેટના સ્નાયુઓ ઉત્તેજિત થાય છે જે ખોરાકને ખસેડવામાં મદદ કરે છે.
 
શરીરનું રક્ત સંચાર વધે છે જેના કારણે પાચન રસનો સ્ત્રાવ સુધરે છે. ચાલતી વખતે ઊંડા શ્વાસ લેવાથી પેટને ઓક્સિજન મળે છે જે પાચન માટે જરૂરી છે. આટલું જ નહીં ચાલવાથી ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત મળે છે.
 
વજ્રાસન 
ભોજન પછી વજ્રાસનમાં બેસવાથી પેટની માંસપેશીઓને આરામા મળે છે. જેનાથી પાચનમાં મદદ મળે છે. વજ્રાસન પેટ પર દબાણ લાવે છે જે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. તે ખોરાકને હલનચલન રાખવા અને કબજિયાતને રોકવા માટે આંતરડાની માલિશ કરે છે.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાતના અંધારામાં કાકી અને ભત્રીજા વચ્ચે કંઈક એવું બન્યું કે બધું જ બદલાઈ ગયું...

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તાપમાન 3-5°C વધશે, જેનાથી ફેબ્રુઆરીમાં માર્ચ જેવી ગરમી આવશે.

પીએમ કિસાન માનધન યોજના

કોલકાતા ભૂકંપથી હચમચી ગયું; કેન્દ્રીય રાજ્યમંત્રી પણ ભાષણ આપતી વખતે હચમચી ગયા.

સોનામાં રોકાણ કરનારાઓ માટે નવા નિયમો, 1 એપ્રિલથી થશે આ ફેરફાર

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા

Holi Katha- હોળીની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments