Biodata Maker

Destination Wedding: ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન

Webdunia
સોમવાર, 21 નવેમ્બર 2022 (15:08 IST)
ડેસ્ટિનેશન વેડિંગ માટે અહીં કેટલાક હિલ સ્ટેશનના વિશે જણાવ્યા છે. આ સુંદર જગ્યાઓ ડેસ્ટિનેશન વેડિંગ માટે એકદમ પરફેક્ટ છે. આવો જાણીએ કયાં છે આ હિલ સ્ટેશન આ દિવસો ડેસ્ટિનેશન વેડિંગ ખૂબ ટ્રેંડમાં છે. જો તમે પણ તમારી વેડિંગ માટે કેટલીક સારી જગ્યાઓ શોધી રહ્યા છો તો અહીં કેટલીક જગ્યાઓ વિશે જણાવ્યુ છે આ જગ્યાઓ વેડિંગ ડેસ્ટિનેશન માટે એકદમ પરફેક્ટ છે. 
 
મસૂરી- તમે મસૂરી જેવી જગ્યાઓને પણ પસંદ કરી શકો છો. આ હિલ સ્ટેશનને ક્વેન ઓફ હિલ્સ પણ કહેવાય છે. આ જગ્યાને પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે સેલેક્ટ કરી શકો છો. 
 
ગુલમર્ગ 
-જમ્મૂ કશ્મીરમાં વેડિંગ માટે કોઈ ડેસ્ટિનેશનની શોધમાં છો તો તમે ગુલમર્ગને પસંદ કરી શકો છો. આ જગ્યા તમારા લગ્નને યાદગાર બનાવશે. 
 
મુન્નાર- તમને મુન્નારને તમારા ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ માટે સિલેક્ટ કરી શકો છો. તમે પર્વતના વચ્ચે સમુદ્ર કાંઠે પણ તમારા વેડિંગ વેન્યુને પસંદ કરી શકો છો. 
 
બીજી જગ્યાઓ- તમે તમારા લગ્ન માટે શિમલા, , નૈનીતાલ, કુર્ગ અને મહાબળેશ્વર જેવી જગ્યાઓને પણ પસંદ કરી શકો છો. આ જગ્યાઓને પણ તમારા વેડિંગ વેન્યુના રૂપમાં પસંદ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Shukra Gochar 2026: શુક્ર ગ્રહ કરશે કુંભ રાશિમાં ગોચર, આ ૩ રાશિઓને મળશે ધન અને સબંધોમાં મજબૂતી, મુખ્ય નિર્ણય લેવાનો અનુકૂળ સમય

IND vs NZ: ટીમ ઈન્ડીયાએ પાકિસ્તાનનાં રેકોર્ડ કર્યો ચકનાચૂર, ટી 20 ઈન્ટરનેશનલમાં બનાવી દીધો કીર્તિમાન

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 જાન્યુઆરીની શુભેચ્છા

VIDEO: ઉજ્જૈનના તરાનામાં ભડકી હિંસા, જુમ્માની નમાજ પછી વધ્યો તનાવ, ઉપદ્રવીઓએ ફેક્યા પત્થર, બસને લગાડી આગ

Bank Holiday: ત્રણ દિવસ રજા, 27 જાન્યુઆરીએ સ્ટ્રાઈક, આવતીકાલથી પૂરા ચાર દિવસ બેંક રહેશે બંઘ, આજે જ પતાવી લો કામ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

આગળનો લેખ
Show comments