Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - આ ઉપાય કરવાથી પરત આવે છે ઘરની ખુશીઓ

Webdunia
શનિવાર, 27 જુલાઈ 2019 (01:00 IST)
અનેકવાર એવુ થાય છે કે આપણને જાણ નથી થતી અને ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. ઘરની અંદર તનાવનુ વાતાવરણ બની જાય  છે.  સંબંધોમાં તનાવ અને ઉદાસીનતા આવી જાય છે. આવામાં ઘરની ખુશીઓ પરત લાવવા માટે તમે કેટલીક વાસ્તુ ટિપ્સ બતાવી રહ્યા છે. આવો જાનીએ શુ ઉપાય કરીશુ જેનાથી તમારા ઘરનુ વાતાવરણ ખુશનુમા રહે. 
 
- ઘરમાં અઠવાડિયામાં એક વાર ગુગળનો ધુમાડો જરૂર કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
- ઘરના ઉત્તર અને દક્ષિણના ખૂણામાં દોડતા સફેદ ઘોડાનો સ્ટેચ્યુ લગાવી દો. તેનાથી ઘરની આવકમાં વધારો થાય છે. દોડતા ઘોડાને ઉર્જાનુ પ્રતીક માનવામાં આવે છે. 
 
- ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો સાથે કેટલીક લવિંગ નાખો. તેનાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે છે. 
- ઘરમાંથી તુટેલી ફુટેલી વસ્તુઓ હટાવી દો. સાથે જ ઘરના આંગણમાં તુલસીના છોડ લગાવો અને રોજ તેને દીવો પ્રગટાવો. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments