Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips- પ્રેગ્નેંટ મહિલાઓના રૂમમાં રાખશો આ 4 વસ્તુઓ તો

Webdunia
મંગળવાર, 31 માર્ચ 2020 (14:15 IST)
Vastu tips For pregnant lady
પ્રેગ્નેંટ મહિલાઓના આરોગ્યને લઈને દરેક નાની-મોટી વસ્તુના ધ્યાન રાખી શકાય છે. વાસ્તુમાં પણ પ્રેગ્નેંટ મહિલાને લઈને કેટલાક નિયમ જણાવ્યા 
 
છે. જેનાથી તેને આસ-પાસ સકારાત્મક ઉર્જાના પ્રવાહ રહ્યા છે અને બાળકની આરોગ્ય પર સારી છે. વાસ્તુની માનીએ તો પ્રેગ્નેંટ મહિલાના રૂમમાં આ 
 
4 વાતને મૂકવાથી ન માત્ર 
મહિલા અને બાળકના આરોગ્ય સારું રહે છે. પણ બાળકમાં સારા ગુણ પણ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે વાસ્તુના આ ટિપ્સ વિશે. 
 
- મોરપંખ ભગવાન કૃષ્ણથી સંબંધિત છે. તેથી તેને ઘરના મંદિર કે ગર્ભવતી મહિલાના રૂમમાં મોરપંખ રાખવું માતા અને બાળક બન્ને માટે સારું 
 
ગણાય છે.
 
હળદરથી રંગાયેલા ભાત- વાસ્તુની માનીએ તો ગર્ભવતી મહિલાના રૂમમાં હળદરથી રંગાયેલા ભાત રાખવા જોઈએ. વાસ્તુ મુજબ આ બહુ સારા ગણાય છે કહેવાય છે કે તેનાથી માતા અને દીકરાને નકારાત્મક ઉર્જા પ્રભાવિત નહી કરે છે. 
 
હંસતા બાળકની ફોટા હંસતા-મુસ્કુરાતા બાળકના ફોટા લગાવવાથી માતાના વિચાર પ્રભાવિત હોય છે. અને બાળક પણ સારા સ્વભાવના હોય છે. 
 
તાંબાની વસ્તુ- ગર્ભવતી મહિલાના રૂમમાં તાંબાની કોઈ વસ્તુ જરૂર રાખવી જોઈએ. કહેવાય છે કે તેનાથી માતા અને દીકરા પાસેની નકારાત્મક ઉર્જા બહાર ચાલી 
જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

15 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશીના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

આગળનો લેખ
Show comments