Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips: શું ગરીબીનો કારણ તમારા ઘરમાં તો નથી છિપાયેલું

Vastu Tips: શું ગરીબીનો કારણ તમારા ઘરમાં તો નથી છિપાયેલું
, શુક્રવાર, 15 નવેમ્બર 2019 (16:35 IST)
જો તમે પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનું કારણે તમારા ઘરમાં તો નહી છિપાયેલુ છે. શું તમારા ઘર વાસ્તુ મુજબ આ વસ્તુ સહી છે. જો નહી તો અમે તમને જણાવી રહ્યા છે કેટલાક ઉપાય, જેને કરવાથી આર્થિક સમસ્યાનો સમાધાન થઈ શકે છે. આટલું જ નહી આ ઉપાયો કરવાથી તમારા ઘર અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો વાંચીએ તે ઉપાય વિશે.. 
- ઘરમાં તૂટેલા વાસણ નકારાત્મક ઉર્જાને વધારે છે અને ધન વૃદ્ધિમાં મુશ્કેલી નાખે છે. આવા વાસણને તરત ઘરથી બહાર કરી નાખવું. 
 
- નળથી ટપકયું પાણીને તરત રોકવું અને નળ ઠીક કરાવો અને બદલો. વાસ્તુશાસ્ત્રીઓનો માનવું છે કે એવી રીતે જ તમારું ધન પણ પાણીની રીતે વહી જાય છે. 
 
- ઘરમાં મૂકો ફટકડી અને તેનો ઉપયોગ પણ કરવું. આ પણ આપણા ભાગ્ય ચમકાવી શકે છે. સાથે જ ઘરની સુખ શાંતિ માટે ખૂબ લાભદાયક છે. 
 
- ઘરમાં ધનનો ઉચિત સ્થાન નક્કી કરવું. ધન રાખવાની જગ્યાનો મોઢું ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ, તેનાથી ધનમાં વૃદ્ધિ હોય છે. 
 
- ઘરની કોઈ એવી બારી કે બારણા, રોશનદાન  વગેરે ખોલતા જો કોઈ ખંડહર ભવન, કોઈ તૂટેલો મકાન વગેરે ખુલે હોય તો સંબંધિત સ્થાન પર કાંચની બાઉલમાં પાણી ભરીને ફટકડી રાખવું. 
 
- બાથરૂમમાં એક બાઉલમાં પાણી ભરીને તેમં ફટકડી રાખવી. ઘરમાં ક્યારે લક્ષ્મીની કમી નહી થશે. 
 
- રોજ રાત્રે સૂતા સમયે તમારા દાંતને ફટકડીથી સાફ કરવું. તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2020 રહેશે નસીબદાર- 20 ઉપાયોમાંથી કોઈ એક, શનિદેવ રાખશ તમને ખુશહાળ