Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુપુરૂષ - ભગવાનની મૂર્તિ કે ફોટો ઘરમાં કયા સ્થાન પર મુકવો જોઈએ

Webdunia
શનિવાર, 10 માર્ચ 2018 (11:08 IST)
વાસ્તુ મુજબ આપણું આખુ ઘર વાસ્તુ પુરૂષ મુજબ હોવુ જોઈએ. જો ઘર વાસ્તુપુરૂષના અનુરૂપ નથી હોતુ તો ઘરવાળાને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઈશાન ખૂણાને પૂજવા માટે ભગવાનની મ્રૂર્તિની સ્થાપના માટે કે ભગવાનનો ફોટો લગાડવા માટે સૌથી ઉત્તમ ખૂણો માનવામાં આવે છે. 
વાત એમ છે કે આનુ મુખ્ય કારણ એ છે કે ઈશાન ખૂણો મતલબ ઉત્તર પૂર્વી ખૂણાને વાસ્તુ પુરૂષનુ માથુ માનવામાં આવે છે. તેથી ઘરના ઉત્તર પૂર્વી ખૂણાને વાસ્તુ મુજબ સાત્વિક ઉર્જાઓનુ મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ઈશાન્ય કોણના અધિપતિ શિવ છે. ઈશાન ખૂણો ઘરના બધા અન્ય ક્ષેત્રોથી નીચો હોવો જોઈએ. આવા ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્થાન હોય છે. પછી આ ઉર્જાઓ આખા ઘરમાં ફેલાય જાય છે. સાથે જ ઉત્તર પૂર્વ ગુરૂની દિશા છે ગુરૂ ગ્રહ જીવનનો કારક છે. ગુરૂને જ્યોતિષ મુજબ ઘર્મ અને આધ્યાત્મના કારક ગ્રહ માનવામાં આવે છે. તેથી ભગવાનનો ફોટો ઈશાન ખૂણામાં લગાડવો વાસ્તુ મુજબ શુભ માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments