rashifal-2026

ઉત્તર દિશામાં શું કરવું અને શું ન કરવું, જાણો 10 ખાસ વાત

Webdunia
ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (16:06 IST)
ઘરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરનો વાસ હોય છે. કહીએ છે કે જો આ દિશાને વાસ્તુ મુજબ રખાય તો અપાર ધન અને સંપત્તિના માલિક બની શકો છો. 
 
ઉત્તરમુખી ભવનમાં નિવાસ કરતા લોકો ન માત્ર આરોગ્યના હિસાબે સુખી રહે છે, ધન વૈભવથી સમૃદ્ધ અને સંપન્ન પણ રહે છે. 
આવો જાણીએ ઉત્તર દિશાને લાભદાયી બનાવવાની 10 કામની વાત 
1. ઘરની ઉત્તર દિશામાં પાણીનો નળ ન લગાવવું તેનાથી ધનની હાનિ થઈ શકે છે. 
2. ઘરની ઉત્તર દિશામાં પૂજા સ્થાન અને ગેસ્ટ રૂમ શુભ હોય છે. 
3. ઘરના સભ્યોમાં પ્રેમ બન્યું રહે તેના માટે ઉત્તર દિશામાં કોઈ પણ દીવાલ તૂટેલી કે કોઈ પણ દીવાલમાં દરાડ નહી હોવી જોઈએ. 
4. ઘરમાં સુખ શાંતિ માટે ઉત્તર દિશામાં કિચન ન બનાવવું. 
5. આ દિશાના ભગનની આગળ વધારે થી વધારે ખુલ્લી જગ્યા મૂકવી જોઈએ. 
6. ભૂમિગત વાટર ટેંક ઉત્તર પૂર્વમાં બનાવવું. તેનાથી ભવનમાં રહેતાને ધન સંચયમાં મદદ હોય છે. 
7. આ દિશામાં ટોયલેટ બાથરૂમ ન બનાવવું. 
8. ઘરની શાંતિ માટે ઉત્તર દિશા ઘરના મધ્ય ભાગથી નીચું હોવું જોઈએ. 
9. ઉત્તરની તરફ ઓપન ટેરેસ રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. 
10. ઉત્તર દિશાના કોઈ ખૂણો કાપેલું ન હોય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા રાખ્યા, હિન્દુ સંગઠનોએ સેન્ટ એન્જલ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી

આગળનો લેખ
Show comments