Festival Posters

કેરીના પાન દૂર કરશે વાસ્તુ દોષ

Webdunia
મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (00:17 IST)
મિત્રો જીવનમાં સતત આવી રહેલી પરેશાનીઓનુ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે.   આ નાની મોટી પરેશાનીઓથી પીછો છોડાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા સહેલા ટોટકા બતાવ્યા છે. અજે અમે વાત કરી રહય છે જે એવા કેટલાક શુભ વૃક્ષની જેના પાન ઈશ્વરને ચઢાવવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થય છે.   તો ચાલો જાણીએ કયા પાન અર્પિત કરવાથી દૂર થશે વાસ્તુ દોષ 
 
કેરીના પાન -  ઘરના મંદિરમાં ભગવાન શિવને કેરીના પાન અર્પિત કરવાથી તે ભક્તોના દુર્ભાગ્ય્નએ દૂર કરે છે. ઘણા સમયથી ચાલી આવતે ધન સંબંધિત પરેશાનીઓ પણ દૂર થાય છે. કેરીના પાન ઘરના મંદિરમાં મુકવાથી તમામ વાસ્તુ દોષ થોડાક જ દિવસમાં દૂર થઈ જાય છે. 
 
પીપળાના પાન - ઘરમાં પીપળાનો છોડ લગાવવાની સથે સાથે શિવને પીપળના પાન અર્પિત કરવાથી અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે.  જેનાથી ધન લાભની શક્યતા બને છે. સાથે જ ઘરના બધા સભ્યો હંમેશા તંદુરસ્ત રહે છે. 
 
આસોપાલવના પાન - રવિવારના દિવસે આસોપાલવના પાન ભગવાન શિવન અર્પિત કરવાથી સંતાન સાથે જોડાયેલ કષ્ટ દૂર થાય છે. સાથે જ સમાજમાં તમને માન સન્માનની પ્રાપ્તિ થાય છે. 
 
વડના પાન - વડના પાન મહાદેવને અર્પિત કરવાથે ભગવાન શિવની સથે સાથે મા પાર્વતી પણ ખૂબ ખુશ થાય છે. જેનાથી મહાદેવ ભક્તોની દરેક પરેશાનીમાં રક્ષા કરે છે.  સાથે જ દુર્ઘટનાઓથી બચાવ પણ કરે છે. 
 
બિલિ પત્ર  - ભગવાન શિવન બિલીપત્રના પાન ચઢાવવાથી મનુષ્યના બધા દુખ દૂર થાય છે. ખાસ કરીને મંગળવારના દિવસે શિવજીને બિલિપત્ર ચઢાવવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IndiGo Flights LIVE Updates: ઈડિગોની આજે 400 થી વધુ ફ્લાઈટ્સ કેંસલ, દિલ્હી એયરપોર્ટથી બધી ઘરેલુ ઉડાન રદ્દ, બીજી ફ્લાઈટ્સના રેટ આસમાન પર

Dhanbad Gas Leak: ત્રણ સ્થળોએથી પાણી લીકેજ, બે લોકોના મોત... 6,000 લોકો જોખમમાં; ગભરાયેલા પરિવારો ભાગી ગયા

3 પ્રખ્યાત WWE સ્ટાર્સ જે કોડી રોડ્સને હરાવીને નવા અનડિસ્પ્યુટેડ ચેમ્પિયન બની શકે છે

Valsad News : 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બદલ રઝાક ખાનને ફાંસીની સજા

મહારાષ્ટ્રમાં આજે 25,000 શાળાઓ બંધ, 10મા ધોરણની બોર્ડ પરીક્ષા પહેલા મોટો વિરોધ. કારણ જાણો.

આગળનો લેખ
Show comments