Dharma Sangrah

વસંત પંચમી 2020- જાણો કયાં-ક્યાં કેવી રીતે ઉજવાય છે આ પર્વ

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (17:28 IST)
માઘ મહીનાની શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવયા છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. 
 
વિધિ
માઘ મહીનાની શુક્લ પક્ષની તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. દરેક પકવાનની ખાસ વાત હોય છે. તેનો પીળો રંગ. 
 
આવો તમને જણાવી છે કે આ દિવસે ક્યાં-ક્યાં બને છે ખાસ 
 
બંગાળ 
બૂંદીના લાડુ 
-બૂંદીના લાડું- સરસ્વતી પૂજાના દિવસે બંગાળમાં પ્રસાદના રૂપમાં લાડુ બનાવી છે. 
-ખિચડી- બંગાળમાં સરસ્વતી પૂજામાં ખાસ પ્રકારની ખિચડી બને છે. ખિચડી માતાના ભોગમાં રાખીએ છે અને પ્રસાદના રૂપમાં બધાને ખવડાવીએ છે. 
-કેસરી રાજભોગ- આ રસગુલ્લાના જેમજ છેનાથી બને છે અને તેની ચાશની બનાવતા સમયે તેમાં કેસર નાખીએ છે. 
 
બિહાર
ખીર સરસ્વતી પૂજાના દિવસે બિહારમાં કેસર નાખી ચોખાની ખીર બનાવીએ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

આગળનો લેખ
Show comments