Biodata Maker

વસંત પંચમી 2020- જાણો કયાં-ક્યાં કેવી રીતે ઉજવાય છે આ પર્વ

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (17:28 IST)
માઘ મહીનાની શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવયા છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. 
 
વિધિ
માઘ મહીનાની શુક્લ પક્ષની તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. દરેક પકવાનની ખાસ વાત હોય છે. તેનો પીળો રંગ. 
 
આવો તમને જણાવી છે કે આ દિવસે ક્યાં-ક્યાં બને છે ખાસ 
 
બંગાળ 
બૂંદીના લાડુ 
-બૂંદીના લાડું- સરસ્વતી પૂજાના દિવસે બંગાળમાં પ્રસાદના રૂપમાં લાડુ બનાવી છે. 
-ખિચડી- બંગાળમાં સરસ્વતી પૂજામાં ખાસ પ્રકારની ખિચડી બને છે. ખિચડી માતાના ભોગમાં રાખીએ છે અને પ્રસાદના રૂપમાં બધાને ખવડાવીએ છે. 
-કેસરી રાજભોગ- આ રસગુલ્લાના જેમજ છેનાથી બને છે અને તેની ચાશની બનાવતા સમયે તેમાં કેસર નાખીએ છે. 
 
બિહાર
ખીર સરસ્વતી પૂજાના દિવસે બિહારમાં કેસર નાખી ચોખાની ખીર બનાવીએ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

ઠંડું દૂધ પીવાથી શું થાય છે ? જાણો ઠંડુ દૂધ પીવાથી તમારી હેલ્થને ફાયદો થાય છે કે નુકશાન ?

Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

વધુ જુઓ..

નવીનતમ

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

આગળનો લેખ
Show comments