Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી પર ભૂલીને પણ ન કરવી આ 5 ભૂલોં

Webdunia
શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (13:35 IST)
વસંત પંચમીનો પર્વ વસંત ઋતુના આગમનની સૂચના આપે છે. ચારે બાજુ હરિયાળી મહકતા ફૂલોની છટા વિખેરે છે મંદ વાયુથી વાતાવરણ સુહાવનો થઈ જાય છે. 
 
આ દિવસે માતા સરસ્વતીની પૂજા વંદના કરવાથી વિશેષ લાભ મળે છે. વિદ્યાર્થી, કળાકાર, સંગીતકાર અને લેખક વગેરે મારા સરસ્વતીની ઉપાસના કરે છે. સ્વરસાધક માતા સરસ્વતીની ઉપાસના કરી સુંદર સ્વર પ્રદાન કરવાની પ્રાર્થના કરે છે. 
વસંત પંચમી પર ન કરવી આ 5 ભૂલોં 
1. વસંત પંચમીને કાળા રંગના કપડા નહી પહેરવા જોઈએ. આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવું શુભ ગણાય છે. 
 
2. વસંત પંચમીના દિવસે માસ મદિરાનો સેવન નહી કરવું જોઈએ. શકય હોય તો આજના દિવસે સ્નાન અને પૂજા પછી સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. 
 
3. વસંત પંચમીના દિવસે ઝાડ- છોડની કપાઈ નહી કરવી જોઈએ. 
 
4. વસંત પંચમીના દિવસે કોઈથી વાદ વિવાદ કે ગુસ્સો નહી કરવું જોઈએ. વસંત પંચમી પર કલેશથી પિતૃને કષ્ટ પહોંચે છે. 
 
5. વસંત પંચમીના દિવસે વગર સ્નાન કઈન નહી ખાવું જોઈએ. આ દિવસે નદી સરોવર કે પાસના તળાવમાં સ્નાન કરવું જોઈએ અને માતા સરસ્વતીની પૂજા આરાધના પછી જ કઈક ખાવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: સોમવારે બની રહ્યો છે ઉત્તરાષાઢા નક્ષત્ર કા સંયોગ, જરૂર કરો આ વિશેષ ઉપાય, જરૂર કરો આ ઉપાય મહાદેવ દૂર કરશે દરેક પરેશાની

Chaitra Navratri 2025:ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

આગળનો લેખ
Show comments