Festival Posters

See-Video- ટોટકા - શુ કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ... તો અપનાવો આ ઉપાય...

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (17:38 IST)
જો કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ કે કારણ વગર પરેશાન કરી રહ્યુ છે મતલબ કોઈપણ માણસ તરફથી તમને ખૂબ પરેશાની થઈ રહી હોય તો તમે નારિયળનો આ સહેલો ઉપાય કરીને આવા દુશ્મનથી મુક્તિ મેળવી શકો છો.. કે પછી તમારા પૈસા પરત મેળવી શકો છો.  આવો જાણીએ શુ છે એ ઉપાય.. 
 
આ ઉપાયને કરવા માટે તમારે એક પાણી વગરનુ નારિયળ મતલબ કોપરાનો ગોળો   લેવો પડશે.. 
 
સિંદૂરની શ્યાહી બનાવીને મતલબ સિંદૂરને તેલમાં મિક્સ કરીને એક દંડીની મદદથી કોપરાના કોઈપણ ખૂણામાં શત્રુનુ નામ લખો.. 
 
આ નારિયળને 7 વાર તમારા માથા ઉપરથી ઘડિયાળની ઉંધી દિશામાં ફેરવો.. 
 
ત્યારબાદ નારિયળને કોઈ જૂના ભૈરવ કે મહાકાળીના મંદિરમાં મુકો અને તેમને આ પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો..
 
7 વાર નિયમથી આ ઉપાય કરશો તો તમારા પૈસા પરત મળી જશે અને જો કોઈ પરેશાન કરી રહ્યો હશે તો કરવો બંધ કરી દેશે.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

આગળનો લેખ
Show comments