Webdunia - Bharat's app for daily news and videos

Install App

See-Video- ટોટકા - શુ કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ... તો અપનાવો આ ઉપાય...

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (17:38 IST)
જો કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ કે કારણ વગર પરેશાન કરી રહ્યુ છે મતલબ કોઈપણ માણસ તરફથી તમને ખૂબ પરેશાની થઈ રહી હોય તો તમે નારિયળનો આ સહેલો ઉપાય કરીને આવા દુશ્મનથી મુક્તિ મેળવી શકો છો.. કે પછી તમારા પૈસા પરત મેળવી શકો છો.  આવો જાણીએ શુ છે એ ઉપાય.. 
 
આ ઉપાયને કરવા માટે તમારે એક પાણી વગરનુ નારિયળ મતલબ કોપરાનો ગોળો   લેવો પડશે.. 
 
સિંદૂરની શ્યાહી બનાવીને મતલબ સિંદૂરને તેલમાં મિક્સ કરીને એક દંડીની મદદથી કોપરાના કોઈપણ ખૂણામાં શત્રુનુ નામ લખો.. 
 
આ નારિયળને 7 વાર તમારા માથા ઉપરથી ઘડિયાળની ઉંધી દિશામાં ફેરવો.. 
 
ત્યારબાદ નારિયળને કોઈ જૂના ભૈરવ કે મહાકાળીના મંદિરમાં મુકો અને તેમને આ પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો..
 
7 વાર નિયમથી આ ઉપાય કરશો તો તમારા પૈસા પરત મળી જશે અને જો કોઈ પરેશાન કરી રહ્યો હશે તો કરવો બંધ કરી દેશે.. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments