Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (15:04 IST)
સામાન્ય રીતે કહેવત પ્રચલિત છે કે દિવસમાં કોઈ કામ ખરાબ થઈ જાય છે કે પરેશાની આવે છે તો કહે છે કે આજે કોનો મોઢું જોયુ હતું. આખેર એ કઈ વસ્તુઓ હોય છે જેને સવારે જોવાથી ભારે નુકશાન ઉઠાવવું પડી શકે છે. 
ઘણા લોકો સવારે ઉઠતા જ ચેહરાને અરીસામાં જુએ છે. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું અશુભ ગણાય છે. સવારે ઉઠતા જ અરીસા જોવાની જગ્યા તમે બન્ને હાથની હથેળીઓને જોડીને ભગવાનનો નામ લેવું શુભ ગણાય છે. 
સવારે-સવારે જો તમે કોઈ કૂતરાને ઘરની બહાર ઝગડતા જુઓ છો તો એ અશુભ ગણાય છે. તેનાથી ઉમ્ર ઘટે છે. 
 
સવારે તેલ લાગેલા વાસણ જોવાથી તમારો દિવસ ખરાબ થઈ જાય છે. તેથી શકય હોય તો રાત્રે જ આવી વસ્તુઓને દૂર કરીને સોવું. 
સવારે -સવારે ક્યારે પણ વાનરનો નામ નહી લેવું જોઈએ વાનર જોવાય તો પણ. માન્યાતાઓ મુજબ તેનાથી દિવસ ગૂંચવણમાં વીતે છે અને સમયથી ભોજન નહી મળતું. 
 
 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments