Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સવારે ઉઠતા જ કરો આ કામ , આ છે ભાગ્યશાળી બનવાની 5 પરંપરાઓ

સવારે ઉઠતા જ કરો આ કામ , આ છે ભાગ્યશાળી બનવાની 5 પરંપરાઓ
, સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (17:16 IST)
જુઓ હથેળીઓ 
સવારે ઉઠતા જ પોતાની હથેળીઓ જોવી જોઈએ. માન્યતા છે કે આ કામથી મહાલક્ષ્મી ,  સરસ્વતીના સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે. 
 

સવારે પલંગથી પગ નીચે રાખતા પહેલા ભૂમિને પ્રણામ કરવા જોઈએ. સાથે જ ક્ષમા પણ માંગવી , કારણ કે ધરતી પર પગ મૂકવાથી અમને દોષ લાગે છે. 
webdunia

મંદિરને સાફ રાખવું 
ઘરના મંદિરમાં મૂર્તિઓ અને પૂજાના સામાન સહી રીતે સજેલુ હોવું જોઈએ . આથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે . કુંડળીના દોષ પણ શાંત થઈ  શકે છે. 
webdunia
 

ગાયને રોટલી ખવડાવો 
રોજ સવારે પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ . જ્યારે અમારા ઘરની પાસે ગાય આવે તો એને એ રોટલી આપવી જોઈએ. 
webdunia

સૂર્યને જળ આપવું 
રોજ સવારે જળ ચઢાવા જોઈએ. આ ઉપાયથી ઘર પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે અને સૂર્યથી સંબંધિત દોષ દૂર થાય છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગણેશ વિસર્જન - આપ જાણો છો ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે ? જાણો ગણપતિ વિસર્જન વિધિ