Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા બધા કામ પૂરા થશે- અચૂક કરો બુધવારના આ ઉપાય

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2019 (04:29 IST)
દરેક કામમાં સફળતા માટે ગણેશજીના આ ઉપાય જરૂર કરવું.
ગણેશજીને પ્રસન્ન કરવા માટે જરૂર કરો આ ઉપાય 

ગુડ હેલ્થ માટે-  ગણેશજી પર ચઢેલ મુલ્તાની માટીથી ચાંદલા કરવું 
ગુડલક માટે- ગણેશજી પર ચઢેલ કમલગટ્ટા તિજોરીમાં રાખવું.   
વિવાદ ટાળવા માટે- ગણેશજી પર નારિયેળ ચઢાવીને કોઈ કન્યાને દાન કરવું. 
નુકશાનથી બચવા  માટે - ગણેશજી પર ચઢેલ સફેદ કનેરનો ફૂલ ચઢાવવું. 
પ્રોફેશનલ સક્સેસ માટે- ગણેશજી પર કમળનો ફૂલ ચઢાવવુ 
એજ્યુકેશનમાં સક્સેસ માટે- ગણેશજી પર દૂર્વા ચઢાવીને ટેક્સ્ટબુકમાં રખવું. 
બિજનેસમાં સફળતા માટે- ગણેશજી પર ચઢેલ ચાંદીનો સિક્કો ગલ્લામાં રાખવું. 
પારિવારિક ખુશહાલી માટે- ગણેશજી કપૂર પ્રગટાવીને આરતી કરવી. 
લવ લાઈફમાં સક્સેસ માટે- ગણેશજી પર રાતરાણીનો ઈત્ર ચઢાવવું. 
મેરિડ લાઈફમાં સક્સેસ માટે- દંપત્તિ ૐ શ્રી ગણેશાય નમ: નો જાપ કરવું. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments