Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંગળવાર વિશેષ - આજે શુ કરશો કે દરેક કામ સહેલાઈથી થઈ જાય

મંગળવાર વિશેષ - આજે શુ કરશો કે દરેક કામ સહેલાઈથી થઈ જાય
, મંગળવાર, 16 એપ્રિલ 2019 (10:50 IST)
- મંગળવાર તેની પ્રકૃતિ ઉગ્ર છે. મંગળવારનો દિવસ હનુમાનજી નો છે. દરેક કાર્યમાં મંગળકારી પરિણામ પ્રાપ્ત કરવા માટે મંગળવારે ઉપવસ કરવો જોઈએ. 
 
આ કાર્ય કરો 
 
- આ દિવસે લાલ ચંદન કે ચમેલીનુ તેલમાં મિશ્રિત સિંદુર લગાવો 
- મંગળવારે બ્રહ્મચર્યનો દિવસ છે. આ દિવસે શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે. 
- દક્ષિણ, પૂર્વ, આગ્નેય દિશામાં યાત્રા કરી શકો છો. 
- શસ્ત્ર અભ્યાસ, શોર્યના કાર્ય, વિવાહ કાર્ય કે કેસની શરૂઆત કરવા માટે આ દિવસ યોગ્ય છે. 
- વીજળી, અગ્નિ કે ધાતુઓથી સંબંધિત વસ્તુઓનુ ખરીદ-વેચાણ કરી શકો છો. 
- મંગલવારે દેવુ ચુકવવા માટે સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દેવુ ચુકતે કરવાથી ફરી ક્યારેય ઋણ લેવાની જરૂર પડતી નથી. 
 
આ કાર્ય ન કરશો 
- મંગળવાર સેક્સ માટે ખરાબ છે. તેથી આ દિવસે સેક્સ કરવાથી બચવુ જોઈએ 
- મંગળવારે મીઠુ ન ખાવુ જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે અને દરેક કાર્યમાં અવરોધ આવે છે 
- પશ્છિમ, વાયવ્ય અને ઉત્તર દિશામાં આ દિવસે યાત્રા કરવી વર્જિત છે. 
- મંગલવારે માંસ ખાવુ સૌથી ખરાબ હોય છે. તેથી સારી એવી લાઈફમાં તોફાન આવી શકે છે. 
- મંગળવારે કોઈને ઉધાર ન આપવા જોઈએ નહી તો એ પૈસા સહેલાઈથી પરત મળવાના નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

16 તારીખ આ રાશિના લોકો આનંદમાં રહેશે 16/04/2019