Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંગળવારે બોલો હનુમાનજીના 51 નામ, તમારી દરેક મુશ્કેલી થશે દૂર

મંગળવારે બોલો હનુમાનજીના 51 નામ, તમારી દરેક મુશ્કેલી થશે દૂર
, મંગળવાર, 12 જૂન 2018 (12:38 IST)
હનુમાનજીની પૂજાથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. જ્યોતિષ મુજબ દર મંગળવારે હનુમાનજીના 51 નામ બોલવાથી બધાની મનોકામના પૂરી થઈ શકે છે. આ છે હનુમાનજીના એ 51 નામ... 
 
1. અંજનીસુત: અંજનીનો પુત્ર 
2. મહાવીર: વીરોના વીર
3. હનૂમત: જેમના ગાલ ફૂલેલા હોય
4. મારૂતાત્મજ: પવન દેવના પુત્ર
5. ફાલ્ગુનસુખ: અર્જુનના મિત્ર
6. કપીશ્વર: વાનરોના રાજા
7. મહાકાય: વિશાળ શરીરવાળા
8. કપિસેના નાયક: વાનરોના સેનાપતિ
9. મહાબલ: પરમ શક્તિશાળી
10. રામદૂત: ભગવાન રામના દૂત
11. કેસરીસુત: કેસરીના પુત્ર
12. સીતાશોક વિનાશક: સીતાનો શોક દૂર કરનારા
13. અન્જનાગર્ભસમ્ભૂતા: અંજનીના ગર્ભથી ઉત્પન્ન થનાર
14. લક્ષ્મણપ્રાણદાતા: લક્ષ્મણના પ્રાણ બચાવનાર
15 વજ્રકાયા: મજબૂત શરીરવાળા
16. ચિરંજીવિ : અમર
17 રામભક્ત: ભગવાન શ્રીરામના પરમ ભક્ત
18 કાંચનાભ: સોના જેવા રંગવાળા
19. મહાતપસી: તપસ્યા કરનારા
20. સુગ્રીવ સચિવ: સુગ્રીવના સહાયક
21. દૈત્યકુલાન્તક: રાક્ષસોનો અંત કરનાર
22.મહાતેજસ: જેમના તેજની કોઇ સીમા ન હોય
23. પિંગાક્ષ: ભૂરી આંખો વાળા
24. રામસુગ્રીવ સન્ધાત્રે: રામ અને સુગ્રીવની મિત્રતા કરાવનાર
25. મહાત્મા: પરમ પૂજ્ય
26. ભક્તવત્સલ: ભક્તોની સહાયતા કરનાર
27. સંજીવન નગાગર્ત્રે: સંજીવની લાવનાર
28. સુચયે: પવિત્ર
29. કાલનેમિ પ્રમથન: કાલનેમિનો વધ કરનાર
30. હરિમર્કટ મર્કટા: વાનરોના ભગવાન
31. વજ્રનખા: તીક્ષ્ણ નખવાળા
32. રૂદ્રવીર્ય સમુદ્રવા: રૂદ્રના અવતાર
33. પાર્થ ધ્વજાગ્રસંવાસિને: અર્જુનની ધજા પર બેસનાર
34. દશબાહવે: દસ ભુજાઓ વાળા
35. જામ્બવત્પ્રીતિવર્ધન: જામ્બવંતના પ્રિય
36. પવનપુત્ર: પવન દેવતાના પુત્ર
37.ફાલ્ગુનસુખ: અર્જુનના મિત્ર
38. રામેષ્ટ: રામના પ્રિય
39. લક્ષ્મણપ્રાણદાતા: લક્ષ્મણના પ્રાણ બચાવનાર
40. ઉદધિક્રમણ: સમુદ્ર પાર કરનાર
41. અમિતવિક્રમ: જેમના પરાક્રમની કોઇ સીમા નથી
42. દશગ્રીવદર્પહા: રાવણનો ઘમંડ તોડનાર
43. વાયુપુત્ર: વાયુનો પુત્ર 
44. મહાબલ: મહાશક્તિશાળી
45. સીતાન્વેષક: માતા સીતાને શોધનાર
46. ભક્તવત્સલ: ભક્તોની સહાયતા કરનારા
47. વાગ્મિને: વક્તા
48. પ્રભવે: સૌના પ્રિય
49. અક્ષહન્ત્રે: અક્ષય કુમારનો વધ કરનારા
50. પંચવક્ત્ર: પાંચ મુખ વાળા
51. સુરાર્ચિત: દેવતાઓ દ્વારા પૂજવામાં આવતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હળદરના ઔષધીય મહત્વ તો બધા જાણે છે હવે જાણો 11 ધાર્મિક મહત્વ