Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણનો બીજો સોમવાર: નોકરી-વેપારથી સંકળાયેલી સમસ્યાઓ તરત થશે દૂર! ઓગસ્ટથી પહેલા કરી લો આ કામ

Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2022 (08:18 IST)
શ્રાવણ મહીનો શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે. આ મહીનામાં શિવજીને પ્રસન્ન કરવો સરળ હોય છે અને શિવજી પ્રસન્ન થઈ જાય તો જીવનના બધા દુખ દૂર થઈ જાય છે. સાથે જ મનોકામના પણ પૂર્ણ કરે છે. તેથી શ્રાવણ મહીનામાં શિવથી સંકળાયેલા ઉપાય કરવા અતિ ઉત્તમ ગણાય છે. શિવપુરાણ સુધી એવા પ્રભાવી ઉપાયોના વર્ણન કરાય છે જેને શ્રાવણ મહીનામાં કરવાથી ગરીબ પણ અમીર બની શકે છે. શ્રાવણ દરમિયાન આ ઉપાય જરૂર કરવો. 
 
ગરીબને ધનવાન બનાવશે શ્રાવણના આ ઉપાય 
ધનવાન બનવાના ઉપાય- શિવજીને બીલીપત્ર ખૂબ પ્રિય છે. માનવામાં આવે છે કે બીલીપત્રનો ઝાડ શિવજીનો સાક્ષાત રૂપ હોય છે. અને તેની મૂળમાં લક્ષ્મીજી વાસ કરે છે. જો શ્રાવણમાં બીલીપત્રના ઝાડની નીચે સાંજના સમયે ગાયના ઘીનો દીવો લગાવીએ તો પૈસાની પરેશાની જલ્દી જ દૂર થઈ જાય છે. 
 
મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાય- શ્રાવણ મહીનામાં બીલીપત્રના ઝાડની મૂળની થોડી માટી લઈને આવો અને રોજ તેને તમારા માથા પર ચાંદલો લગાવો. મુશ્કેલીઓ એક-એક કરીને દૂર થવા લાગશે. 
 
પરિણીત સુખ મેળવવા- શ્રાવણ મહીનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીને બીલીપત્ર ચઢાવો. તેનાથી પરિણીત જીવન સારુ રહેશે. 
 
નોકરી મેળવવાના ઉપાય - જો કામ સારુ નથી ચાલી રહ્યો છે કે બેરોજગાર છો તો બીલીપત્રના મૂળમાં ગાયનો દૂધ ચઢાવો. પછી શિવચાલીસા વાંચવી. જલ્દી જ કરિયર રફ્તાર પકડશે. 
 
મનોકામના પૂરી કરવાના ઉપાય- શ્રાવણ મહીનામાં બીલીપત્ર પર સફેદ ચંદનથી ૐ લખીને શિવલિંગ પર અર્પિત કરવો. ઓછામાં ઓછા એવી 21 બીલીપત્ર ચઢાવો મનોકામના પૂરી થશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ 60 મિનિટ ચાલવાથી કેટલી કેલરી બર્ન થાય છે અને હેલ્થને શું થાય છે લાભ ?

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

Kiss Day History & Significance કિસ ડે શા માટે ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ અને મહત્વ જાણો

Periods blood stains removing- બેડશીટ પર પીરિયડ્સ બ્લ્ડના ડાઘા દૂર કરવાના ટીપ્સ

Back Pain - ફક્ત એક નુસ્ખાથી કમરનો દુખાવો અને સ્લિપ ડિસ્કને કરો દૂર

વધુ જુઓ..

નવીનતમ

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima 2025: પિતૃ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાયો, પૂર્વજો થશે પ્રસન્ન

આગળનો લેખ
Show comments