Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

bilva patra mantra- બીલીપત્ર અર્પણ કરવાનો મંત્ર

Shiv nandi
, શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (00:31 IST)
શ્રાવણમાં શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરવાનો ખૂબ મહત્વ છે. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના સર્વકાર્ય અને મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં પણ બીલીપત્રો ચઢાવવાનુ વિશેષ મહત્વ છે. ક્યારેય બીલીપત્ર આમ જ ન ચઢાવશો. બીલીપત્રો ચઢાવતી વખતે નીચે આપેલ મંત્રનુ ઉચ્ચારણ જરૂર કરો.
 
ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્
ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ ॥
 
જેનો મતલબ છે હે ત્રણ ગુણ, ત્રણ નેત્રો, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણેય લોકના પાપનો સંહાર કરનારા હે શિવજી તમને ત્રિદદ બીલ્વ અર્પણ કરુ છુ...

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભદ્રા કાળમાં રાખડી બાંધવુ વર્જિત શા માટે