Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે કરાય શ્રાવણ સોમવારનો વ્રત, શું હોય છે ખાવામાં ખાસ

Webdunia
સોમવાર, 27 ઑગસ્ટ 2018 (01:39 IST)
શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા આરાધનાનો સૌથી ઉત્તમ માસ ગણાય છે. આ દિવસે શિવજીની પૂજા કરી વ્રત પણ રખાય છે. માન્યતા છે કે શ્રાવણ સોમવારના વ્રત રાખતા ભક્તોને ભગવાન શિવ મનવાંછિત ફળ આપે છે. વ્રતના સમયે ફળાહાર ક કરાય છે. 
તેથી રખાય છે વ્રત 
-મનોકામની પૂર્તિ માટે 
-પતિની લાંબી ઉમર માટે 
-સુખી વૈવાહિત જીવન પસાર કરવા 
- આ વ્રત ન માત્ર પતિ પણ બાળકોને સુખ સમૃદ્ધિ આપે છે. 
 
કેવી રીતે રાખીએ છે વ્રત શું હોય છે ફળાહાર 
- શ્રાવણ મહીનાના વ્રતમાં કોઈ માત્ર મહીનામાં આવતા 4-5 સોમવારનો વ્રત કરે છે તો કોઈ પૂરા 16 સોમવારનો. 
- વ્રતના સમયે ફળાહાર કરાય છે. ઘણા વ્રત ધારી આખા દિવસમાં એક જ વાર ખાઈએ છે. 
- સામાન્ય રીતે વ્રતના સમયે સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કરાય છે. જણાવીએ કે ઘણા લોકો આ સમયે મીઠુંનો ત્યાગ પણ કરે છે. 
- ફલાહારમાં સાબૂદાણાથી બનેલી વસ્તુઓ જેમ કે ખિચડી, વડા, ખીર વગેરે શામેલ હોય છે. 
- કૂટ્ટૂ અને સિંઘાડાના લોટના પરાઠાં, પૂરી અને બટાકાના ભજીયા 
- ફળ, ફળ અને મિક્સ વેજીટેબલ જ્યૂસ 
- દૂધ, દહીં, ખીર 
- ગળ્યુંમાં માવાની મિઠાઈઓ વગેરે વ્રતમાં ખાઈ શકાય છે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments