rashifal-2026

નાની-નાની વાતોથી પણ ખુશ થઈ જાય છે શનિદેવ- જાણો આ 10 વાત !!

Webdunia
શનિવાર, 2 ડિસેમ્બર 2017 (06:42 IST)
શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરાય છે પણ તમને ખબર છે કે દૈનિક કાર્યમાં જો જરાક પણ ધ્યાન રખાય તો શનિદેવેને પ્રસન્ન અને અનૂકૂળ હોય છે. 
 
1. ખાલી પેત નાશ્તાથી પહેલા કાળી મરી ચાવીને ગોળ કે પતાશા ખાવું. 
2. ભોજન કરતા સમયે મીઠું ઓછું થતા સંચણ કે મરચા ઓછું થતા કાળી મરીમો પ્રયોગ કરવું. 
3. ભોજન પછી લવિંગ ખાવું. 
4. શનિવારે અને મંગળવારે ગુસ્સા ન કરવું. 
5. ભોજન કરતા સમયે ચુપ રહેવું. 
6. દરેક શનિવારે નખ અને શરીર પર તેલ ઘસવું. 
7. માંસ- માછલી, દારૂ અને નશીની વસ્તુઓનું સેવન ન કરવું. 
8. ઘરની મહિલા સાથે સહાનુભૂતિ અને પ્રેમ રાખવું કારણકે જે ઘરમાં ગૃહલક્ષ્મી રડે છે તે ઘરમાં શનિની સુખ-શાંતિ અને સમૃદ્ધિ રિસાઈ જાય છે . 
9. ગોળ અને ચણાથી બનેલી વસ્તુનો ભોગ લગાવીને વધારેથી વધારે લોકોને વહેંચવું. 
10. અડદની દાલના વદા કે અડદની દાળ, ચોખાની ખિચડી વહેંચવી જોઈએ. દરેક શનિવારે લોખંડની વાટકીમાં તેલ ભરીને તમારા ચેહરા જુઓ અને તેમાં બાતી લગાવીને શનિ મંદિરમાં પ્રગટાવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

વધુ જુઓ..

નવીનતમ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આશીર્વાદ આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

આગળનો લેખ
Show comments