Dharma Sangrah

મહિલાઓ પીરિયડસના સમયે રસોડામાં નહી જતી- જાણો શું છે કારણ

Webdunia
રવિવાર, 8 સપ્ટેમ્બર 2019 (09:04 IST)
તમે જોયું હશે કે અમારા વડીલ અમે ઘણા કામ કરતા પહેલા રોકે છે. આ સમયે આ કામ કરવું અશુભ હોય છે. અમારા ઘરોમાં પીરિયડસના સમયે મહિલાઓને રસોડામાં એંટ્રી પર રોક લગાવાય છે. રાતમાં નખ કાપકા કે પછી ઝાડૂ કરતા પર પણ ના પાડે છે. પણ શું ક્યારે તમે વિચાર્યું છે કે આવું શા  માટે કરાય છે? તેના પાછળ શું કારણ હોઈ શકે છે. અમે તમને જણાવીશ કે સમયેથી ચાલી આવી રહી આ માન્યતાઓના પાછળ શું કારણ છે. 
 

પીરિયડસમાં મહિલાઓના રસોડામાં એંટ્રી પર રોક- પીરિયડસમાં મહિલાઓને રસોડામાં નહી જવા દેતા. પીરિયડસમાં હાર્મોનલ પરિવર્તનના કારણે બ્લ્ડ અને સેલ્સની દીવાર તૂટી જાય છે. જેના કારણે તેના આખા શરીરમાં તેજ દુખાવો હોય છે. જાહેર છે કે દુખાવાથી બચવા માટે તેને આ દિવસો આરામની સલાહ અપાય છે. આ જ કારણ છે કે તેને કિચનથી દૂર રહેવાનું કહેવાય છે. 
રાત્રે ઝાડૂ લગાવું અશુભ- ભારતમાં આ સામાન્ય ધારણ છે કે સાંજે ઝાડૂ લગાવવાથી લક્ષ્મી પરત થઈ જાય છે. ભારતમાં સામાન્ય ધારના છે કે સાંજે ઝાડૂ મારવાથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં તેનો તર્ક આ છે કે રાત્રે યોગ્ય રીતે જોવી નહી શકાય તેથી કોઈ બહુ કીમતી વસ્તુ ભૂલથી પણ ના ફેંકી નખાય. 

નખ ન કાપવા- આમ તો તેના પાછળ આ તર્ક છે કે રાત્રે અંધારું હોય છે અને વિજળી નહી થતા જો તમે નખ કાપો છો તો તેનાથી તમારા નખ વધારે કાપી શકાય છે કે તમારી આંગળી પણ કાપી શકે છે. 
રાત્રે કપડા ન સિવડાવવા- રાત્રેમાં કપડા નહી સિવડાવવા જોઈએ. તેનું તર્ક પણ આ જ છે કે સૂવામાં તેજ ધાર હોય છે. અને રાત્રે ઓછું નજર આવવાથી ચુભી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments