Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતા સમયે માથા પાસે ન મૂકવો આ સામાન

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (06:55 IST)
શયન કક્ષનો જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક વિશિષ્ટ સ્થાન છે. કાળ પુરૂષ સિદ્ધાંત મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોઈ શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ નિદાન થી જોડીને જોઈ શકાય છે. 
 
બારમા ભાવથી માણસની દૂર ક્ષેત્રની યાત્રાઓ અને વિદેશથી કમાણીની પણ ખબર પડી શકે છે. રાત્રે સૂતા સમયે કેટલીક વસ્તુઓ માથાની પાસે મૂકવાથી માણસના આરોગ્ય, ધન અને સાંસારિક સુખ પર નકારાત્મક અસર પડે છે. આવો જાણી કયાં કારણ બેડરૂમમાં સૂતા સમયે આ વસ્તુઓ નહી મૂકવી જોઈએ. 
 
*પાણીને માથા પાસે મૂકી સૂવાથી ચંદ્રમા પીડિત હોય છે અને માણસને મનોરોગ જેવી સમસ્યાઓ હોય છે. 
* માથા પાસે પર્સ મૂકીને સૂવાથી બિનજરૂરી ખર્ચા વધે છે. 
* સોના અને ચાંદીના દાગીના માથા પાસે મૂકીને ન સોવું. તેનાથી ભાગ્ય નબળું હોય છે. 
* લોખંડ સિવાય કોઈ બીજી ધાતુની ચાવી મૂકવાથી ચોરીની શકયતા વધી જાય છે. 
* પગરખા કે જૂતા-ચપ્પલ મૂકવાથી ખરાબ સ્વપન આવે છે. ૘
* નેલ કટર, બ્લેડ અને કાતર વગેરે માથા પસે મૂકીને ન સોવું તેનાથી પુરૂષાર્થમાં કમી આવે છે અને પૌરૂષ શક્તિનો નાશ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

વધુ જુઓ..

નવીનતમ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

આગળનો લેખ
Show comments