Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivling In House: ઘરમાં શિવલિંગ હોય તો જરૂર જાણી લો આ વાત નહી તો જીવન ભર ઉઠાવવુ પડશે નુકશાન

Webdunia
રવિવાર, 19 જૂન 2022 (18:28 IST)
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવી જાય છે. આ રીતે ઘરમાં 
 
શિવલિંગ રાખવા અને તેમની પૂજા કરવાના પણ નિયમ હોય છે. આ નિયમોના વિશે જાણી લો અને તેમનો પાલન કરવું. નહી તો ભોલેનાથનો ગુસ્સાનો સામનો કરવુ પડી શકે 
 
છે. 
 
જે લગ્યા પર શિવલિંગ રાખેલુ હોય તે જગ્યાને હમેશા સાફ રાખવી જરૂરી છે ક્યારે પણ પૂજા સ્થાનની આસપાસ ગંદગી ન રહેવા દો. 
 
ઘરમા રાખતા શિવલિંગનો આકાર ક્યારે પણ હાથના અંગૂઠાથી મોટુ નહી હોવુ જોઈએ. ઘર માટે અંગૂઠા જેટલુ મોટુ શિવલિંગ જ પૂરતો છે. 
 
ઘરમાં રાખેલા શિવલિંગ પર ક્યારે પણ હળદર કે સિંદૂર ન ચઢાવવુ. શિવજીને હમેશા ચંદન જ ચઢાવવુ જોઈએ. હકીકતમાં સિદૂર સુહાગનો પ્રતીક હોય છે અને શિવજીને વિનાશના દેવતા તેથી તેણે સિંદૂર ચઢાવવુ જીવનમાં સંકટને આમંત્રણ આપે છે. 
 
શિવલિંગ સોના, ચાંદી, સ્ફટિક કે પીતલનો હોનો જોઈએ. કાંચ વગેરેનો શિવલિંગ કયારે પણ સ્થાપિત ન કરવું. 
 
શિવલિંગની પૂજા દરમિયાન ક્યારે પણ તુલનીના પાન અર્પિત ન કરવુ. શિવજીને બેલ, ધતૂરો વગેરે જ અર્પિત કરાય છે. ચંપાના ફૂલ પણ ન ચઢાવવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: સોમવારે બની રહ્યો છે ઉત્તરાષાઢા નક્ષત્ર કા સંયોગ, જરૂર કરો આ વિશેષ ઉપાય, જરૂર કરો આ ઉપાય મહાદેવ દૂર કરશે દરેક પરેશાની

Chaitra Navratri 2025:ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

આગળનો લેખ
Show comments