Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો આ બધા કામ કરવાથી શુ માણસની વય ઘટે છે ?

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (08:53 IST)
મહાભારતમાં એક પ્રસંગ આવે છે જેમાં વિદુરે ધૃતરાષ્ટ્રને માણસની ઉમર ઘટવાના કારણ જણાવ્યા છે. આ છે કારણ 
ક્રોધ કે ગુસ્સો- ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ગીતામાં પણ લખ્યું છે કે તમારા ક્રોધ પર વિજય મેળવી લીધી એ આ યુગમાં સુખી છે. એક વાત પણ લખી છે કે ક્રોધથી માણસ આંધળો થઈ જાય છે જે તેને નરક સુધી લઈ જાય છે. આ રીતે ક્રોધથી માણસની ઉમર ઓછી હોય છે. 
 
સાંસારિક સુખ- સાંસારિક સુખ માણસને જલ્દી વૃદ્ધ કરી નાખે છે. તેથી ત્યાગની ભાવના હોવી બહુ જરૂરી છે. ત્યાગની ભાવના રાખનાર માણસ તેમની ઉમરને ઘટાડે છે. 
 
અભિમાન- અભિમાન માણસના પતનનો કારણ બને છે. અભિમાની માણસના દુશ્મન વધારે અને મિત્ર ઓછા હોય છે

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments