Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરૂડ પુરાણની આ એક વાત ધ્યાનમાં નહી રાખો તો ધન અને સૌભાગ્ય થઈ જશે બરબાદ

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (08:43 IST)
ગરૂડ પુરાણના વિશે બધા જાણો છો, આવું નહી ગરૂડ પુરાણમાં માત્ર ડરાવવું કે નરકની વાત છે. કોઈને ત્યાં મૌત થઈ જય છે તો ગરૂડ પુરાણ વંચાય છે પણ જો તમે આમ પણ ગરૂડ પુરાણ વાચીં લેશો તો તમને બહુ લાભ થશે અને જીવન અને  મૌતથી સંકળાયેલી વાતની તમને જાણકારી મળશે. 
 
ગરૂડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્યના સિવાય પણ ઘણું બધું છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મની વાતોં છે. ગરૂડ પુરાણમાં એક તરફ જ્યાં મૌતના રાજ છે જે બીજી તરફ જીવનનો રાજ પણ છિપાયેલું છે. 
 
ગરૂડ પુરાણની હજારની વાતોંમાંથી એક વાત આ પણ છે કે જો તમે અમીર, ધનવાન અને સૌભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો જરૂરી છે કે તેમે સાફ સુથરો સુંદર અને સુગંધિત કપડા પહેરવું. ગરૂડ પુરાણ મુજબ તે લોકોનો સૌભાગ્ય  નષ્ટ થઈ જાય છે જે ગંદા વસ્ત્ર પહેરે છે. 
 

સંબંધિત સમાચાર

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments