Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

શા માટે પવિત્ર ગણાય છે સોના-ચાંદીના પાત્ર પૂજામાં..

શા માટે પવિત્ર ગણાય છે સોના-ચાંદીના પાત્ર પૂજામાં..
, મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (06:39 IST)
ધર્મ ગ્રંથોમાં સોનાને સર્વશ્રેષ્ઠ ધાતું સ્વીકાર્યું છે. આ કારણે દેવી -દેવતાની મૂર્તિઓ , ઘરેણાં, સિંહાસન વગેરે સોનાથી બનાવાય છે કે સોનાનું આવરન ચઢાવાય છે. 
 
સોનાને ક્યારે પણ કાટ નહી લાગતું અને ન જ આ ધારું વિકૃત હોય છે. તેની ચમક હમેશા એમજ બની રહે છે જેના કારણે તેને પવિત્ર ગણાયું છે. ALSO READ: શા માટે વધુના હાથ અને પગમાં મેહંદી લગાવાય છે?
 
તેમજ ચાંદીને પણ પવિત્ર ધાતું ગણાયું છે. સોના -ચાંદી વગેરે ધાતુઓ માત્ર જળ અભિષેકથી જ શુદ્ધ થઈ જાય છે. 
આયુર્વેદ મુજબ સોનું બળ અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં સહાયક હોય છે. તેથી મંદિરોમાં તાંબા, પીતળ અને કાંસાના વાસણ પણ ઉપયોગ કરાય છે પણ એલ્યુમીનિયમ, લોખંડ અને સ્ટીલના પાત્ર પૂજા-અર્ચનામાં પૂર્ણયતા વર્જિત છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાંતિ કેવી રીતે મળશે? સંત ફ્રાંસિસના વિચારો